JUNAGADHMANGROL

માંગરોળ: મકતુપુર ગામે જંગલી ભૂંડે ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચાડ્યું

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના મકતુપુર વિસ્તારમાં  છેલ્લા ધણા સમયથી જંગલી ભૂંડ દ્વારા ખેતરોમાં જોવા મળી રહ્યો છે વારંવાર જંગલી ભૂંડ દ્વારા ખેતરોમાં ના મોલાતને નુકશાન કરવામાં આવી રહ્યું છે  ત્યારે ગત રાત્રિય સમય દરમિયાન મકતુપુર સીમમાં વિસ્તારોમાં એક ખેડૂત દ્વારા તૈયાર કરવામાં આવેલા નારિયેળ ના રોપાવને જંગલી ભૂંડ દ્વારા નુકશાની કરવામાં આવ્યું હતું

 

ની ઘટના સામે આ વિશે ત્યારે જંગલી ભૂંડ દ્વારા ખેડૂત ના ખેતરમાં વાવેતર કારેલ 70 હજારથી વઘુ રૂપિયાનું ખેડૂત નુકશાની થયું છે.

 

 

વન વિભાગ દ્વારા આ જંગલી ભૂંડ ના ત્રાસમાંથી છૂટકારો મેળવવા માટે કાયૅવાહી કરવામાં આવે તેવી સ્થાનિક ખેડૂતો દ્વારા માંગ ઉઠી છે .માંગરોળ રેંજો આરોપોએ જણાવ્યું હતું કે ખેડૂતો દ્વારા ભૂંડના ત્રાસની હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી.અને જો મળશે તો યોગ્ય નિરાકરણ કરવામાં આવશે.

——– રિપોર્ટર—— રિપોર્ટર વસંત અખિયા માંગરોળ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!