SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં મોબાઈલ ફોનની લે-વેચ કરનાર દુકાનદારો માટે રજિસ્ટર કરવું ફરજિયાત 

તા.09/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

જિલ્લામાં મોબાઈલ ફોનની લે-વેચ કરતા વેપારીઓ માટે ખરીદ-વેચાણ સંદર્ભે રજિસ્ટરની ફરજિયાત નિભાવણી કરવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર મોબાઈલની લે-વેચ વખતે મોબાઈલ ફોનની વિગત/કંપની, આઈ.એમ.ઈ.આઈ. નંબર, મોબાઈલ વેચનાર/ખરીદનારના નામ-સરનામા અને આઈ.ડી. પ્રૂફ સહિતની વિગતો ધરાવતા રજિસ્ટરની ફરજિયાત નિભાવણી કરવાની રહેશે. આ હુકમનો અમલ તા.૨૮/૦૨/૨૦૨૩ સુધી અમલમાં રહેશે.

Back to top button
error: Content is protected !!