SAYLA

ચોટીલા મામલતદાર કચેરી ખાતે આપના કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પાંચાળ વિસ્તારમાં ઘણી બધી પ્રાથમિક સુવિધા નો અભાવ જોવા મળે છે. જ્યારે આપના નેતા રાજુભાઈ કરપડા તેમજ તેમના કાર્યકર્તાઓ દ્વારાજણાવ્યા મુજબ ચોટીલાના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા છે. જેમાં આઝાદીના 75 વર્ષ પછી પણ ચોટીલા તાલુકાના 43 ગામમાં હજુ પીવાનું પાણી પહોંચ્યું નથી. આપના નેતા રાજુભાઈ કરપડા ની આગેવાની માં ચોટીલા “આપ” ના કાર્યકર્તાઓ દ્વારા મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવામા આવી.જેમા એક અઠવાડિયા નું અલ્ટીમેટમ આપવામાં આવ્યું.

 

અહેવાલ.. જેસીંગભાઇ સારોલા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!