GANDHIDHAMKUTCH

WHOએ જારી કર્યું એલર્ટ: આ 2 કફ સિરપથી થઈ શકે છે બાળકોના મોત..

WHOએ જારી કર્યું એલર્ટ: આ 2 કફ સિરપથી થઈ શકે છે બાળકોના મોત સંયુક્ત રાષ્ટ્રની આરોગ્ય એજન્સી WHOએ ઉઝબેકિસ્તાનમાં ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની મેરિયન બાયોટેકની બે ખાંસીની દવાઓ (AMBRONOL સીરપ અને DOK-1 મેક્સ સીરપ)નો ઉપયોગ ન કરવા જણાવ્યું છે. WHOએ કહ્યું કે કંપનીએ નિર્ધારિત સલામતી ધોરણોનું પાલન કર્યું નથી. ચેતવણી જારી કરતા WHOએ કહ્યું કે આ સિરપ બાળકો માટે ખૂબ જ હાનિકારક છે, તેનાથી બાળકોના મોત થઈ શકે છે.

– રાજેન્દ્ર ઠક્કર
રીપોર્ટટર ગાંધીધામ (કચ્છ)
9879011934

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!