MEHSANAVIJAPUR

મહેસાણા ખાતે અટલ ભૂજલ યોજના તળે તાલીમ અપાઇ

મહેસાણા ખાતે અટલ ભૂજલ યોજના તળે તાલીમ અપાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિશ્વ બેંક અને જલ શક્તિ મંત્રાલય,ભારત સરકાર દ્વારા અનુદાનિત અને ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ ગુજરાત સરકાર ધ્વારા અટલ ભૂજલ યોજના મહેસાણા જિલ્લામાં અમલી છે. અટલ ભુજલ યોજના નો મુખ્ય હેતુ લોકભાગીદારીથી ભૂગર્ભ જળમાં વધારો કરવો અને પાણીનો બચાવ કરવાનો છે.જેના અનુસંધાને વડનગરમાં તાલુકા કક્ષાની તાલીમ યોજાઇ. અટલ ભૂજલ યોજના ની વિસ્તૃત માં માહિતી તે તાલુકામાં કામગીરી કરતી સંસ્થા પ્રગતિ સાર્વજનિક ટ્રસ્ટ અને DPMU મહેસાણા દ્વારા આપવામાં આવી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!