DAHOD

ગરબાડા ખાતે કલેકટરની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું રિહર્સલ યોજાયું

તા.24.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

ગરબાડા ખાતે કલેકટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું રિહર્સલ યોજાયું

ગરબાડા ખાતે કલેકટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું રિહર્સલ યોજાયું હતું. એસપી શ્રી બલરામ મીણા પણ તેમની સાથે જોડાયા હતા. કલેકટર ડો. ગોસાવીએ રિહર્સલ અંતર્ગત નિર્ધારિત સમય પ્રમાણે ધ્વજવંદન કર્યું હતું. પોલીસકર્મીઓ દ્વારા પરેડ યોજવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરી હતી. આ વેળા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!