BANASKANTHAPALANPUR

પાલનપુરમાં હિંગળાજ માતા ના મંદિર સ્થાપના દિન ની ઉજવણી કરવામાં આવી

29 જાન્યુઆરી,વાત્સલ્યમ્ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

આજ રોજ તારીખ ૨૯.૧.૨૦૨૩ ના હિંગળાજ માતા મંદિર હરીપુરા માનસરોવર રોડ પાલનપુરમાં હિંગળાજ માતા મંદિરની સ્થાપના દિવસે સવારે.૮ વાગે આરતી કરવામાં આવી ૧૦. વાગે હવન કરવામાં આવ્ય હતા બપોરે ભોજન પ્રસાદ આપવામાં આવે. સિંધી ખત્રી સમાજ. સિંધી સમાજના લોકો માતાજીના દર્શન કરીને ભોજન પ્રસાદ લીધું ખત્રી સમાજના મુખી મુલચંદભાઈ ખત્રી યુવા સમાજના પ્રમુખ રાજુભાઈ ખત્રી. જામનદાસ ખત્રી. જય માલા બેન ખત્રી. ખત્રી મહિલા મંડળ.. ખત્રી યુવા મંડળ. જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દ્વારા હરીપુરામાં રહેતા જરૂરીયાતમંદ બાળકોને ચોપડા નોટ પેન આપવામાં આવેલ હતી.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!