જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેખપુર ગામના ખેડૂતો ખેતરમાં ઉભા પાકને નુકસાન ન થાય અને જંગલી પ્રાણીઓથી પાકને રક્ષણ મળે તે હેતુથી ખેતરમાં વીજ શોખ લગાવતા હોય છે.તયારે શેખપુર ગામે નજીક શેપા શીમ વિસ્તારમાં ખેતરમાં ખેડુતે બેદરકારીથી વિજશોકૅ ગોઠવતા બાજુના ખેતરમાં ભાંગ્યું વાવતા માંગરોળના યુવાનો વિજ કરંટ લાગતા મોત થયાની ધટના સામે આધી છે
ધટનાની જાણ થતાં પોલિસ સહિત પાલિક પ્રમુખ મો હુસેન ઝાલા અને બૈતુલમાલ પ્રમુખ હનીફભાઇ પટેલ સહિત મુરલીમ સમાજના આગેવાનો ધટના રથળે દોડી ગયા,ધટના સ્થળે બાજુના ખેતરમા બાજરીના પાકના રક્ષણ માટે બે દરકારી પુવૅક વીજ કરંટ ગોઠવાયો હતો.
પોતાના ભાગીયા ખેતરમાં વાવેલ ખેતરમાં ગયેલ સલીમ મો.હુસેન મુળીયા ઉ.વ .30 ખેડૂત પડોશીએ વીજ શોટૅ ગોઠવતા ભોગ બનતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જાવા પામ્યો છે
—— રિપોર્ટર વસંત અખિયા માંગરોળ —–