JETPURRAJKOT

અત્યાચારના ભોગ બનનારાઓને રૂ.૨૯.૭૭ લાખની સહાય ચુકવાઇ

તા.૩૧ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

શહેર તકેદારી સમિતિની બેઠક પોલીસ કમિશ્નરની કચેરી ખાતે પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

આ બેઠકમાં પોલીસ કમિશનરશ્રીએ અત્યાચારના બનાવો અંગે સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શક સુચના આપી હતી. વર્ષ ૨૦૨૨ ના છેલ્લા છ માસમાં અત્યાચાર (એટ્રોસિટી)ના ૩૬ બનાવો બન્યા હતા. જેમાં રુ. ૨૯ લાખ ૭૭ હજારની સહાય અત્યાચારનો ભોગ બનેલ વ્યક્તિઓને ચૂકવાઈ હતી.

આ તકે નગર સેવક સર્વશ્રી આર.પી. ગોહિલ, જયશ્રીબેન ચાવડા, ભારતીબેન મકવાણા, ઝોન- ૧ના ડી.સી.પી.શ્રી સજનસિંહ પરમાર, ઝોન- ૨ ના ડી.સી.પી.શ્રી સુધીરકુમાર દેસાઈ, એ.સી.પી.શ્રી વી.જી. પટેલ અનુસિચિત જાતિ (કલ્યાણ)ની કચેરીના નાયબ નિયામકશ્રી ચંદ્રવદન મિશ્રા, પી.ડી.યુ. હોસ્પિટલના ડો. એમ.એસ રોય, વિજિલન્સ ઓફિસર શ્રી પરેશ કોઠીયા, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમના અધિકારીશ્રી માવદિયા, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીશ્રી મીતાબેન કડિયા સહિતના અધિકારીશ્રીઓ અને સમિતિના સભ્યોશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા .

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!