શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એસ. એ .પટેલ કોમર્સ કોલેજ પાલનપુર માં એન.એસ.એસ વિભાગ દ્વારા થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવ્યો. આદર્શ પેથોલોજી લેબોરેટરી ના ઘેમરભાઈ ચૌધરીની ટીમ વિજયભાઈ અને અજયભાઈ હાજર રહ્યા હતા. આ સમગ્ર કામગીરી અને તેનું સંચાલન કોલેજના આચાર્યશ્રી ડો. મનીષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસના પ્રોગ્રામ ઓફિસર ડો. મુકેશ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.