LODHIKARAJKOT

૨૪ ફેબ્રુઆરીએ લોધિકા ગામે યોજાનારી ૧૭ પ્લોટની જાહેર હરરાજી મુલતવી

તા.૨૨ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના લોધિકા ગામે ૨૪ ફેબ્રુઆરીના રોજ જુદા-જુદા સ્થળે યોજાનાર કુલ ૧૭ પ્લોટની જાહેર હરરાજી અનિવાર્ય સંજોગોના કારણે મુલતવી રાખવામાં આવેલ છે. આ હરરાજીમાં ચાંદલી નાકા પાસે કુલ ૧૦ પ્લોટ જે ૯૪.૦૫ ચો.મી.થી ૧૮૮.૧૦ ચો.મી.ના તેમજ દરબારગઢ પાછળના જે ૧૫૨.૪૨થી ૧૬૭.૨૨ ચો.મી.ના કુલ ૬ પ્લોટ અને થોરડી રોડ પાસે ૨૫૦.૮૩ ચો.મી.ના એક પ્લોટનો સમાવેશ થાય છે, તેમ તાલુકા વિકાસ અધિકારીશ્રી, લોધિકાની યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!