BANASKANTHATHARAD

રાહની પ્રિન્સ ઓફ સાયન્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓ નો વિદાય સમારોહ યોજાયો

4 માર્ચ

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

થરાદ તાલુકાના રાહ ખાતે આવેલ પ્રિન્સ ઓફ સાયન્સ સ્કૂલમાં ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં સ્કૂલના આચાર્ય હરેશભાઈ તેમજ પ્રકાશભાઈ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રેરણાદાથી પ્રવચન આપી બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરીને શાળાનું નામ રોશન થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી શાળાનો સમગ્ર સ્ટાફ ગણે પણ વિદ્યાર્થીઓને જીવનમાં ખૂબ પ્રગતિ કરવા માટેની શુભેચ્છાઓ પાઠવી તેમજ સ્કૂલના એમ.ડી જયરૂપભાઈ એ વિદ્યાર્થીઓને આગળ કારકિર્દી બનાવવાના આશીર્વાદ આપ્યા હતા

Back to top button
error: Content is protected !!