GIR GADHADAGIR SOMNATH

ગીર ગઢડા તાલુકાના નાના સઢીયાળા ગામ મા સમઢિયાળા થી પીપરીયા જતાં રસ્તા પર નો પુલ અતિ બિસ્માર હાલતમાં રીનોવેસન કરવા માંગ

વાત્સલ્યમ્  સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

તા.16

ગીર ગઢડા તાલુકાના નાના સઢીયાળા ગામ મા સમઢિયાળા થી પીપરીયા જતાં રસ્તા પર નો પુલ અતિ બિસ્માર હાલતમાં રીનોવેસન કરવા માંગ

ગીર ગઢડા તાલુકાના નાના સઢીયાળા ગામ મા આવેલ પુલ અતિ બિસ્માર હાલતમાં હોય ત્યારે સમઢિયાળા ગામ ના સરપંચ સહિત ગામ લોકો મા ભારે રોષ જોવા મળ્યો

સરપંચ તેમજ ગામ લોકો દ્વારા તંત્ર ને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે

સમઢિયાળા ના પુલ પર ધણાં સમય થી અકસ્માત ના સમાચાર આવતા હોય છે છતાં તંત્ર ની આંખો ખુલતી નથી

છુ તંત્ર કોઈ મોટા અકસ્માત ની રાહ જોઈ રહ્યું છે કે પછી કોઈ મોટા અકસ્માત ના સમાચાર આવે ત્યાર પછી પગલાં લેશે અને પછી એકાબીજા અધિકારીઓ પર દોષ ના ટોપલા ઠોળશે

જો સરપંચ ની રજૂઆત ની અસર તંત્ર ના કાને ના પહોંચતી હોય તો આમ જંતા નુ કોણ સંભાળશે એ પણ એક સવાલ છે

શું તંત્ર ધોર નિદ્રા માંથી નહીં જાગે તો કોઈ મોટો અકસ્માત સર્જાય તેવી ભિતી ગામ લોકો ના મુખે થી સાભળવા મળી રહી છે તંત્ર ધોર નિદ્રા માંથી જાગી પુલની મરામત કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!