મોરબીના ચાચાપર ગામે રામ જન્મ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી
સમગ્ર રાજ્યભરમાં રામ જન્મ મહોત્સવ ની રામભક્તો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નાના એવા ચાચાપર ગામે ચમત્કાર રામ ભક્તોએ કરી દીધો હોય તેમ તારીખ 30 3 2023 ના રોજ રામ ભક્તો દ્વારા શ્રદ્ધાના પ્રતીક પૂજાપાઠ પ્રાર્થના સાથે મહાપ્રસાદ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા તેમાં સમગ્ર ગામ જનો અગ્રણીઓ આગેવાનો યુવાનો વૃદ્ધો મહિલાઓ બાળકો સહી વિગેરે રામ જન્મ મહોત્સવ અંતર્ગત રામ જન્મ જયંતીની ઉત્સાહભેર ઉજવણી કરી હતી તેમાં રથયાત્રાનું આયોજન આન બાન શાન થી રામ ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં ફરજ ના ભાગે પોલીસ ટીમ પણ બંદોબસ્ત સાથે રામનવમી નિમિત્તે રામ ભક્તોના ઉત્સાહને શાંતિપૂર્વક શ્રદ્ધા સાથે ઉજવવામાં આવ્યો હતો તે તસવીરમાં દ્રશ્યમાન થાય છે