MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારાના ધ્રુવનગર ગામના યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

ટંકારાના ધ્રુવનગર ગામના યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

 

ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે રહેતા 28 વર્ષીય નિકુલભાઇ હિરજીભાઈ રાજપરાએ તારીખ 30 ના રોજ મોરબીના ધુનડા રોડ પર ખેતરમાં ઝાડ પર લટકી ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું તો ધટનાની જાણ થતા જ પરિવારજનો અને મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહને પી એમ માટે ખસેડવામાં આવ્યો હતો જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસ પાસેથી માહિતી મળી હતી કે નિકુલભાઈના સસરા ત્રણ મહિના પહેલા તેમની પત્નીને માવતરે તેડી ગયા હતા. એ સમયથી નિકુલભાઇ ટેન્શનમાં રહેતો હોવાથી આ અંતિમ પગલું ભર્યું છે જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!