NARMADATILAKWADA

સાવલી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ના 18 જેટલા લાભાર્થીઓને વર્ક ઓર્ડર નું વિતરણ કરવામાં આવ્યું

સાવલી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ના 18 જેટલા લાભાર્થીઓને વર્ક ઓર્ડર નું વિતરણ કરવામાં આવ્યું

રિપોર્ટર વસિમ મેમણ તિલકવાડા


પ્રાપ્ત વિગત અનુસાર સરકાર તરફથી અમલમાં મુકવામાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સાવલી ગામના અંદાજિત 21 જેટલા લાભાર્થીઓ માટે આવાસ યોજના ના ફોર્મ ભરવામાં આવ્યા હતા જેમાંથી 18 જેટલા લાભાર્થીઓના આવાસ મંજૂર થય હતા જે લાભાર્થીઓ ને મહાનુભાવોના હસ્તે વર્ક ઓર્ડર નું વિતરણ કરવામાં આવ્યું

 

 

 

 

ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા ગરીબોના કલ્યાણ માટે અનેક યોજના ઓ અમલમાં મૂકવામાં આવી છે અને દરેક યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જેથી ભારત દેશનો દરેક માનવી સમૃદ્ધ બને અને સ્વમાનભેર જીવન નિર્વાહ કરી દેશની પ્રગતિમાં સહભાગી બની શકે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવતા હોય છે જેના ભાગરૂપ હાલ સરકાર તરફ થી અમલમાં મુકવામાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તિલકવાડા તાલુકાના સાવલી ગામના અંદાજિત 21 જેટલા લાભાર્થીઓ માટે આવાસ યોજનાં ના ફોર્મ ભરવામાં આવ્યા હતા જેમાં થી 18 લાભાર્થીઓના આવાસ મંજૂર થતા તે લાભાર્થીઓ માટે સાવલી ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું આ ઉપસ્થિત તાલુકા ભાજપા પ્રમુખ બાલુભાઈ બારીયા / તાલુકા પંચાયત પ્રમુખ પારૂલબેન તડવી / તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બિંદયાબેન રાય સહિત અન્ય મહાનુભવોના હસ્તે અંદાજિત 18 જેટલા લાભાર્થીઓને વર્ક ઓર્ડર નું વિતરણ કરવામાં આવ્યું સાવલી ખાતે ગરીબ લાભાર્થીઓના આવાસ બનવાથી ગરીબ લોકોને માથે છત મળી રહેશે અને તેઓ પણ યોગ્ય જીવન નિર્વાહ કરી દેશની પ્રગતિમાં સહભાગી બની શકશે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!