BOTADBOTAD CITY / TALUKO
સાળંગપુરમાં હનુમાન જયંતિ પ્રસંગે એલ્ડર લાઈન-૧૪૫૬૭ નો જાગરૂકતા કાર્યક્રમ યોજાયો.
*સાળંગપુરમાં હનુમાન જયંતિ પ્રસંગે એલ્ડર લાઈન-૧૪૫૬૭ નો જાગરૂકતા કાર્યક્રમ યોજાયો.*
તા.૦૬/૦૪/૨૩ ના રોજ સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવના સાનિધ્યમાં હનુમાન જયંતીનો પ્રસંગ લાખોની જન મેદની વચ્ચે ઉજવાયેલ. આ પ્રસંગે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ચાલતી “વરિષ્ઠ નાગરિકો માટેની હેલ્પલાઇન-૧૪૫૬૭” ની જાગરૂકતા માટે અભિયાન હાથ ધરવામાં આવેલ. જેમાં ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર વિજયભાઈ મકવાણા અને ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર ભુપેન્દ્રસિંહ મકવાણા દ્વારા શ્રદ્ધાળુઓને પેમ્પ્લેટ વિતરણ કરી એલ્ડર લાઈન-૧૪૫૬૭ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવેલ હતી.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.