GANDHIDHAMKUTCH
અખાત્રીજના દિવસે પરંમ પૂજ્યશ્રી ધણીમાતંગદેવ ના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે અખિલ મહેશ્વરી ગુડથર મોટા મતિયાદેવ સેવા ટ્રસ્ટ અને યુનિટી ઓફ મહેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીધામના વિસ્તારમાં નિરાધાર ગાયોને લીલાં ધાસ ચારાનુ નિણ આપવા આવ્યું
23-એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
ગાંધીધામ કચ્છ :- અખાત્રીજના દિવસે પરમ પૂજ્ય શ્રી ધણીમાતંગ દેવ ના મહાપરિનિર્વાણ દિવસના અખિલ મહેશ્વરી સમાજ ગુડથર મોટા મતિયા દેવ સેવા ટ્રસ્ટ અને યુનિટી ઓફ મહેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટ કચ્છ દ્વારા ગાંધીધામના દરેક વિસ્તારમાં નિરાધાર ગાયોને લીલાં ધાસ ચારાનું નિણ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં અખિલ મહેશ્વરી સમાજ ગુડથર મોટા મતિયા સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ ભરાડીયા મહામંત્રી શ્રી કિશનભાઈ દનિચા ટ્રસ્ટીશ્રીઓ પેરીભાઈ બળિયા પૂનમ ભાઈ ભરાડીયા સુનિલભાઈ સોધમ તથા યુનિટી ઓફ મહેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટ કચ્છના પ્રમુખ શ્રી પ્રેમભાઈ ફુફલ શ્યામ ભાઈ કોચરા ખુમાન ભાઈ રોશિયા વગેરે સેવાધારી ઓ તેમજ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં નિરાધાર ગાયોને લીલાં ચારાનું નિણ આપવા આવ્યું હતું.