NAVSARIVANSADA

વાંસદા તાલુકાની મહુવાસ ગામે આવેલ શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયનું SSC નુ પરિણામ 96 %

વાંસદા તાલુકાની મહુવાસ ગામે આવેલ શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયનું SSC નુ પરિણામ 96 %

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ –વાંસદા

જેના સદર્ભે બન્ને શાળા સ્વલગ્ન સરસ્વતી કન્યા છાત્રાલય અને નિલકંઠ કુમાર છાત્રાલયનું પરિણામ પણ 100 % આવેલ જ છે. શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ર્ડા. કમલેશ. એમ. ઠાકોરે અને શાળાના કેમ્પસ ડાયરેકટર દિશાંત ઠાકોર અને પ્રિન્સિપલ હર્ષા મેડમ અને તમામ શિક્ષકો, ગૃહપતિ કવર સોમવેલભાઈ, ગૃહમાતાઓ ગામિત પ્રજ્ઞાબેન, ચૌધરી અલ્પનાબેન, ગામિત મનિષાબેન અને A2 ગ્રેડ અને B1 ગ્રેડ લાવનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.જેમા પવાર કસ્તી બેન રમણભાઈ ની ટકાવારી ૮૯.૩૩% પ્રથમ ક્રમે પ્રાપ્ત થયો છે બીજા ક્રમે પટેલ ઝીલ નાનુભાઈ ૮૯.૩૩% ત્રીજા ક્રમે ચૌધરી ધૃવિ બેન અવિનાશ ભાઈ ૮૦.૩૩% અને શાળા પરિવાર થકી અભિનંદન પાઠવ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!