BODELICHHOTA UDAIPUR

કવાંટ:ધનીવાડા ગામે સાગા ભાઈ એ મોટા ભાઈ ની કુલ્હડી ના ઘા મારી કરી કરપીણ હત્યા.

ફરિયાદ માં ફરિયાદીએ જણાવેલ અનુસાર ફરીયાદી ના પિતાને મારવાનુ કારણ એ છે કે આજથી બે વર્ષ પહેલા કાકાની દિકરી અસીબેનને ઘર જમાઇ લાવવાની વાત કાકા કિશનભાઈ કરતા હોય જે મરણ જનાર હરીયા ભાઈએ ના પાડેલી જેનુ મનદુ:ખ રાખી સગા કાકા મારા કુટુંબને નાશ ક૨વાની વાતો કરતા હતા અને મને પણ અગાઉ ઝેરી દવા પિવડાવી મારી નાખવાની કોશિશ કરેલી પણ હુ જાણી જતાં કાકા સફળ થયેલ નહી જેનુ ગામ રાહે સમાધાન થયેલુ તે પછી પણ મનદુખ ચાલતુ હતુ જેના કારણે મારા પિતાને માંથા કુહાડીનો ઘા મારી મોતને ઘાટ ઉતારે છે ફરિયાદીની ફરિયાદના આધારે કવાંટ પોલીસે આરોપી વિરુદ્ધ. ઇ પી કો કલમ ૩૦૨.GPAct ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ કવાંટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી એમ ગામિત ચલાવી રહ્યા છે.

 

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી છોટાઉદેપુર

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!