CHAUHAN PRAVIN

જડીયાલી પ્રા.આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી મુક્ત સેટકોમ પોગ્રામનુ આયોજન કરાયું

2 સપ્ટેમ્બર પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જડીયાલી ખાતે તેમજ તેમજ માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી તથા તાલુકા આરોગ્ય અધિકારી...

આનંદનગર પ્રા.શાળાના પ્રિન્સીપાલ મહેશભાઈ મણવરે 11વર્ષ પૂર્ણ કરી 12માં વર્ષમાં મંગલ પ્રવેશ

1સપ્ટેમ્બર પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા થરાદ તાલુકાના આવેલ આનંદનગર પ્રાથમિક શાળામાં છેલ્લા 11 વર્ષથી સેવા આપતા વાવ તાલુકાના ઉમેદપુરા ગામના મણવર મહેશભાઈએ આનંદ નગર પ્રાથમિક...

આનંદનગર પ્રા.શાળા થરાદ-3માં પ્રિતીભોજન આપવામાં આવ્યું.

1 સપ્ટેમ્બર પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા આજરોજ તારીખ ૦૧/૦૯/૨૦૨૩ ને શુક્રવાર ના રોજ થરાદ ની આનંદ નગર પ્રાથમિક શાળામાં લોકલાડીલા સાંસદ શ્રી પરબતભાઇ પટેલ ના...

સાંસદશ્રી પરબતભાઈ પટેલના જન્મ દિવસ નિમિતે થરાદની વિવિધ શાળાઓમાં સ્વરૂચી ભોજન અપાયું

31 ઓગસ્ટ પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાનાસ સાંસદ શ્રી પરબતભાઇ પટેલ સાહેબશ્રીના 'અમૃતપર્વ' (૭૫ મા જન્મ દિવસ) પ્રસંગે તેમની સેવાના કાર્યોની ઉજવણીના ભાગરૂપે આજ...

આનંદનગર પ્રા.શાળા થરાદ-3માં ટીબી નિર્મૂલન જાગૃતતા વિષય પર વકતૃત્વ સ્પર્ધા યોજાઇ

31 ઓગસ્ટ પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા આજરોજ તારીખ ૩૧/૮/૨૦૨૩ ને ગુરુવાર ના રોજ થરાદ ની આનંદ નગર પ્રાથમિક શાળામાં જિલ્લા હેલ્થ સોસાયટી ટીબી પ્રોગ્રામ બનાસકાંઠા...

થરાદની દેવ વિદ્યામંદિર શાળા મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ માટે પસંદગી પામી

30 ઓગસ્ટ પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા થરાદ શહેરમાં આવેલી દેવ વિદ્યામંદિર શાળા છેલ્લા આઠ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે આગવી દિશામાં કાર્ય કરી રહી છે.અહી બાલવાટિકા થી...

કરણપુરા માધ્યમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઇ.

29 ઓગસ્ટ પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા સરકારી માધ્યમિક શાળા કરણપુરા, તા. થરાદ ખાતે શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણની સહ અવનવી પ્રવૃતિઓ કરવામાં આવે છે. જે અંતર્ગત આજરોજ...

કાસવી ગોળીયા પ્રા.શાળા ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી

29 ઓગસ્ટ પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા આજ રોજ કાસવી ગોળીયા પ્રાથમિક શાળા ખાતે રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળામાં ભણતીબહેનો દ્વારા ભાઇ...

લાયન્સ કલબ ઓફ થરાદ સીટી દ્વારા ૮૦ જેટલા સફાઈ કામદારોને અનાજ કીટ આપવામાં આવી.

28 ઓગસ્ટ પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા લાયન્સ કલબ ઓફ થરાદ સીટી દ્વારા થરાદ નગરપાલિકામાં કામ કરતા 80 જેટલા સફાઈ કામદારો ને કરિયાણાની કીટ આપી ફૂડ...

આનંદનગર પ્રા.શાળા થરાદમાં તિથિભોજન અપાયું

27 ઓગસ્ટ પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા થરાદ શહેરમાં આવેલી આનંદનગર પ્રાથમિક શાળા થરાદ-૩ માં શાળામાં ચાલતી આંગણવાડી તથા બાલવાટીકા તથા ધોરણ ૧થી ૮ના ૮૬૫ બાળકોને...

ડેલ ગામે ઘી ગોકુળ મિલ્ક કલેક્શન સેન્ટરનો શુભારંભ કરાયો

25 ઓગસ્ટ પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા થરાદ તાલુકાના ડેલ ગામે બનાસ ડેરી દ્વારા સંચાલિત ધી ગોકુળ નગર મિલ્ક કલેક્શન સેન્ટરનો શુભારંભ કરાવ્યો માનનીય શ્રી શંકરભાઈ...

ડેલ ગામે પક્ષીઓ માટે અનોખું પંખી ઘર

25 ઓગસ્ટ પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા થરાદ તાલુકાના ડેલ ગામે સ્વ તેજસ ભાઈ અજા ભાઈ વાણીયાનો યાદમાં તેમના જ ભાઈઓ દ્વારા ગામમાં પક્ષીઓ માટે પક્ષીઓને...

સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, થરાદમાં ‘નર્મદવંદના’ હસ્તલિખિત અંકનું વિમોચન થયું

24 ઓગસ્ટ પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ થરાદમાં તા. ૨૪/૮/૨૦૨૩, ગુરુવારના રોજ સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા તથા ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત નર્મદજયંતી...

આસોદર ગામે ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

21 ઓગસ્ટ પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા આજરોજ થરાદ તાલુકાના આસોદર ગામ તરફ થી ગોગા મહારાજની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને થરાદ તાલુકાના દાતિયા ગામના ગોગા...

- A word from our sponsors -

spot_img

Follow us

error: Content is protected !!