ANKLESHWAR
-
Bharuch : માનસિક અસક્ષમ સગીરા સાથે 5 દુષ્કર્મીઓએ એક વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના એક ગામની માનસિક અસક્ષમ સગીરા સાથે 5 દુષ્કર્મીઓએ એક વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં…
-
ભરૂચ – અંકલેશ્વરમાં પૂરગ્રસ્તોની વહારે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સંતો – સ્વયંસેવકો
સંસ્થાના સંતો અને સ્વયંસેવકો દ્વારા ગરમ ભોજન, ફૂડપેકેટ, રાશનકીટ અને વસ્ત્રવિતરણની સેવાને હજારો અસરગ્રસ્તોએ હૃદયપૂર્વક બિરદાવી વિશ્વના કોઈ પણ ખૂણે…
-
આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા નદીના માનવસર્જિત પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કિટનું વિતરણ કર્યું.
‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા નદીના માનવસર્જિત પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કિટનું વિતરણ કર્યું. ભાજપના તાયફાઓના કારણે લાખો લોકોનો જીવ…