AUTHOR
-
ધૂળનું સિંદૂર
થોડા સમય પહેલા ની વાત છે. ઘરે થોડુંક કામ હોવાથી વડોદરા થી જુનાગઢ ગયો હતો. જીવનનું બીજું નામ છે સમય…
-
જનની -(હ્ર્દયસ્પર્શી વાર્તા)
મૂળુભાના ઘર પછવાડે થી ઉગેલો સૂરજ ધીરે ધીરે ઘરના મોભારે ચડી અર્ધ પ્રકાશ આંગણામાં પાથરી રહ્યો હતો. પંખીના કલરવથી આખું…
-
ધૂણીને ઈલાજ કરે કે ભ્રામક જાહેરાતો દ્વારા દવાઓ વેચી ધંધો કરે; બન્ને પ્રવૃતિઓ ખતરનાક છે !
દરેક ધર્મના સ્થાપિત હિતો પોતાના સ્વાર્થ માટે અંધશ્રદ્ધાની ખેતી કરે છે. કોઈ ધૂણીને સારવાર કરે છે, તો કોઈ ધૂણીને કેન્સર/…
-
કાયદાનું શાસન એટલે શું?
[પાર્ટ-5] લોકશાહીનો એક અત્યંત અગત્યનો સિદ્ધાંત કાયદાનું શાસન છે. તેના વિના લોકશાહી શક્ય જ નથી. કાયદા દ્વારા શાસન-Rule by Law…
-
રાષ્ટ્રવાદ એ રાજકીય ઉપક્રમ છે, સાંસ્કૃતિક નથી !
દેશ વિષે કોઈ પાયાની જાણકારી ન હોય, કોઈ સમજ ન હોય, જાણવાની કે દેશને સમજવાની તસ્દી પણ લીધી ન હોય…
-
સાચી લોકશાહીમાં જ રામરાજ્ય છે !
[પાર્ટ-4] રામને આદર્શ મનુષ્ય અને રામરાજ્યને એક આદર્શ રાજ્ય વ્યવસ્થા તરીકે જોવામાં આવે છે ત્યારે સવાલ એ થાય કે તેમાં…
-
હિન્દુત્વનો આટલો જુવાળ હોવા છતાં નેતાઓની આયાત કેમ કરવી પડે છે?
કહેવામાં તો એવું આવ્યું હતું કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી ! ગુજરાત મોડેલ ભ્રષ્ટાચારમુક્ત સુશાસનનું મોડેલ છે…
-
નફરત ફેલાવવાથી સત્તા મળે છે અને ટકે છે, આ ‘ગુજરાત મોડેલ’નું રહસ્ય છે !
ચૂંટણી નજીક હોય ત્યારે સત્તાપક્ષના IT Cellના મેસેજનું પૂર WhatsAppમાં વહેતું થાય છે. તેમાં મુખ્ય સૂર મુસ્લિમો પ્રત્યે નફરત ઊભી…
-
દેશની આઝાદી માટે મુસ્લિમો લડ્યા હતા, પરંતુ એક પણ ગોડસેવાદી લડ્યો હતો?
ચૂંટણી ટાણે સોશિયલ મીડિયામાં હેતુપૂર્વક નફરત ફેલાવનારા મેસેજ મોકલવામાં આવે છે અને ઓછામાં ઓછા 20 મિત્રોને ફોરવર્ડ કરવાની અપીલ કરવામાં…
-
કોઈની હત્યા કરવાથી ધર્મનો જયજયકાર થઈ જાય?
દરેક ધર્મ; સત્ય/ અહિંસા/ ક્ષમા/ ન્યાય/ ધૈર્ય/ અસ્તેય-ચોરી ન કરવી/શૌચ-ભીતર અને બાહ્ય પવિત્રતા/ વિદ્યા/ ઈન્દ્રિય નિગ્રહ-સંયમ/દયા/ દાન/ શાંતિ પર ભાર…