AUTHOR
-
આને નિષ્પક્ષ/ તટસ્થ/ ન્યાયી ચૂંટણી કહેવી તે લોકશાહીનું અપમાન કરવા બરાબર છે !
લોકસભાની ચૂંટણી વેળાએ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ પોતાનું થીમ સોંગ 16 એપ્રિલ 2024ના રોજ લોન્ચ કર્યું. આ ગીતમાં ‘જય ભવાની’ શબ્દનો…
-
ગોડસેવાદી/ હિટલરી માનસિકતા : ‘ક્ષત્રિય સમાજ રાષ્ટ્રદ્રોહી/ દેશદ્રોહી/ સંસ્કૃતિદ્રોહી છે !’
કેટલાંક નકલી હિન્દુત્વવાદીઓ અસલી ગોડસેવાદી હોય છે ! તેઓ સમાજસેવાના આવરણ હેઠળ પ્રગતિશીલતા વિરોધી સંકુચિત વિચારધારા ફેલાવતા હેય છે. તેઓ…
-
સત્તાપક્ષ કઈ રીતે ચૂંટણી જીતે છે?
કેટલાંક ભક્તોને/ ગોડસેવાદીઓને એવો ભ્રમ છે કે વડાપ્રધાને લોકોની બહુ સેવા કરી છે; વિશ્વમાં ભારતનો ડંકો વગાડી દીધો છે; વિકલ્પ…
-
સમાજ-નેતાઓનું ગોડસેવાદીઓએ પરફેક્ટ ખસીકરણ કરી નાખ્યું છે !
આપણે ત્યાં નાગરિક સમુદાય સજ્જડ રીતે હજુ ઊભો થઈ શક્યો નથી. કેમકે સમાજ વર્ણવ્યવસ્થા અને તે હેઠળ જુદી જુદી જ્ઞાતિઓમાં…
-
શું દલિતો; નકલી હિન્દુત્વવાદીઓ અને અસલી ગોડસેવાદીઓને ઓળખશે?
દેશમાં સત્તાપક્ષે નકલી હિદુત્વનું વાવાઝોડું ઊભું કરી દીધું છે. વડાપ્રધાન દલિતોદ્ધારક હોય તેવી ભાષા બોલી રહ્યા છે ! સત્તાપક્ષ એટલે…
-
ચૂંટણીપંચે શું ભક્તિ જ કરવાની હોય છે?
ચૂંટણીમાં ટેકનિકલ કારણસર ઉમેદવારનું ફોર્મ રદ થાય તે બિલકુલ ઉચિત નથી. સામાન્ય રીતે સત્તાપક્ષના ઉમેદવારના ફોર્મમાં ખામીઓ હોય તો ચૂંટણી…
-
ધૂળનું સિંદૂર
થોડા સમય પહેલા ની વાત છે. ઘરે થોડુંક કામ હોવાથી વડોદરા થી જુનાગઢ ગયો હતો. જીવનનું બીજું નામ છે સમય…
-
જનની -(હ્ર્દયસ્પર્શી વાર્તા)
મૂળુભાના ઘર પછવાડે થી ઉગેલો સૂરજ ધીરે ધીરે ઘરના મોભારે ચડી અર્ધ પ્રકાશ આંગણામાં પાથરી રહ્યો હતો. પંખીના કલરવથી આખું…
-
ધૂણીને ઈલાજ કરે કે ભ્રામક જાહેરાતો દ્વારા દવાઓ વેચી ધંધો કરે; બન્ને પ્રવૃતિઓ ખતરનાક છે !
દરેક ધર્મના સ્થાપિત હિતો પોતાના સ્વાર્થ માટે અંધશ્રદ્ધાની ખેતી કરે છે. કોઈ ધૂણીને સારવાર કરે છે, તો કોઈ ધૂણીને કેન્સર/…
-
કાયદાનું શાસન એટલે શું?
[પાર્ટ-5] લોકશાહીનો એક અત્યંત અગત્યનો સિદ્ધાંત કાયદાનું શાસન છે. તેના વિના લોકશાહી શક્ય જ નથી. કાયદા દ્વારા શાસન-Rule by Law…