BHARUCH CITY / TALUKO
-
મોબાઈલ એપ્લિકેશન અને વેબપોર્ટલના માધ્યમથી તા.૧૬ થી ૨૭ માર્ચ દરમિયાન ભરૂચમાં કુલ ત્રણ ફરિયાદ નોંધાઇ
ફરિયાદો નોંધાવવા માટે ૨૪ કલાક ચાલતો ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૦૦૧૫ ભરૂચ- બુધવાર- દેશભરમાં આયોજિત થનાર લોકસભા સાન્ય ચૂંટણી અન્વયે નિષ્પક્ષ…
-
પાંચબત્તી સ્થિત ખ્રિસ્તીધર્મના દેવાલય ખાતે પ્રાર્થનાસભામાં અચૂક મતદાન કરવા-કરાવવા નાગરિકો પ્રતિબદ્ધ થયા
ભરૂચ- બુધવાર- ભરૂચ જિલ્લામાં લોકશાહીના પર્વ સમાન લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪નું મતદાન તા. સાતમી મેના રોજ યોજાનાર છે. જેમાં…
-
ભરૂચ જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓના વાલીઓએ લીધો અચૂક મતદાનનો સંકલ્પ
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભરૂચ દ્વારા જિલ્લામાં સિગ્નેચર કેમ્પેઈન, મતદાન સંકલ્પ, સામૂહિક શપથ, બાઈક રેલી સહિતના કાર્યક્રમો દ્વારા મતદાન જાગૃતિ ફેલાવવાનું…
-
ભરૂચ ખાતે બી. આર. સી. ભવનના સંકુલમાં રત્નનિધી ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યક્રમ અન્વયે મતદાન સંકલ્પ અને મતદાન પ્રતિજ્ઞા લેવડાવાઈ
ભરૂચ- બુધવાર- દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાત સહિત દેશમાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ સાથે સ્વીપ (SVEEP) પ્રવૃત્તિઓ…
-
શરાબ નીતિના ખોટા કેસમાં ઇડી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીની ધરપકડ કરાતા ‘આપ’ના ભરૂચ, વડોદરા અને કચ્છના સંગઠને વિરોધ પ્રદર્શન કર્યું.
અરવિંદ કેજરીવાલજીની ધરપકડના વિરોધમાં આયોજીત વિરોધ પ્રદર્શનને કચડી નાખવા માટે ભાજપ સરકારે પોલીસનો તાનાશાહીરૂપે ઉપયોગ કર્યો: આપ અમદાવાદ/વડોદરા/ભરુચ/કચ્છ/ગુજરાત છેલ્લા બે…
-
બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે વૈજ્ઞાનિક સલાહકાર સમિતીની ૨૧ મી બેઠક યોજાઇ
ભરૂચ-મંગળવાર – બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,ચાસવડ ખાતે એડિશનલ ચીફ પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ,બાયફ,ગુજરાતના અભિષેક પાંડેના અધ્યક્ષસ્થાને ચાસવડ ખાતે ૨૧ મી વૈજ્ઞાનિક સલાહકાર…
-
ભરૂચ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના વરદહસ્તે હેલ્પલાઈન/ફરીયાદ નિવારણ સેન્ટરનો પ્રારંભ કરાયો
ભરૂચ- મંગળવાર- જિલ્લામાં આદર્શ આચારસંહિતાના ભંગની ફરિયાદ માટે ભરૂચ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તુષાર સુમેરાના વરદહસ્તે હેલ્પલાઈન/ફરીયાદ…
-
ભરૂચ લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 માટે જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જઃ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી તુષાર સુમેરા
ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચાર સંહિતાનો ચુસ્તપણે અમલવારી કરવામાં આવશે: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી તુષાર સુમેરા લોકસભા…
-
ડી.આર.ડી.એ.શાખા દ્વારા ભરૂચ જીલ્લાના ૨૫ જેટલા ગામોમાં જન જાગૃતિ કેળવવા શેરીનાટક યોજાયા
ભરૂચ- બુધવાર- ભરૂચ જીલ્લા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત નિર્મળ ગુજરાત 2.0 હેઠળ”જળ સંચય મહિના” નિમિત્તે ભરૂચ તાલુકાના તવરા,કરજણ, કરગટ,…
-
ભરૂચ જિલ્લા પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ વાંસદીયા તેમજ અન્ય મહાનુભાવોએ મોબાઈલ વેટરનિટી યુનિટીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
ભરૂચ- બુધવાર – ભરૂચ જિલ્લા ખાતે કેન્દ્ર સરકાર પુરસ્કૃત ફંડ ગુજરાત રાજ્ય સરકારશ્રી,પશુપાલન વિભાગ, EMRI GHS દ્વારા સંચાલિત નવીન ફરતું…