BOTAD CITY / TALUKO
-
‘કિંગ ઓફ સાળંગપુર’ હનુમાનજીની પ્રતિમા નીચે ભીંતચિત્રનો વિવાદ, સંત સમાજમાં ભારે આક્રોશ
બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં કિંગ ઑફ સાળંગપુરની પ્રતિમાના ફાઉન્ડેશન ફરતી ખાલી જગ્યા ઉપર વિવિધ ધાર્મિક અને સાંપ્રદાયિક…
-
પ્રસિદ્ધ સારંગપુરધામના પાવન પરિસરમાં ગુજરાત યુવા સંવાદ સંપન્ન થયો.
સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ પ્રેરિત અને Y-20 અંતર્ગત બોટાદ જિલ્લાના યુવાનોને ભારત માટે ગૌરવપૂર્ણ એવાં G-20 ના અધ્યક્ષપણાની વિસ્તૃત…
-
બોટાદ માર્કેટિંગ યાર્ડ માં સહકારી મંડળીઓ નો સેમિનાર યોજાયો
*બોટાદ માર્કેટિંગ યાર્ડ માં સહકારી મંડળીઓ નો સેમિનાર યોજાયો* તા.૧૬/૦૫/૨૦૨૩નાં રોજ બોટાદ જીલ્લાની પેક્સ મંડળીઓનો સીએસસી સેન્ટટર મોડેલ બાયલોઝ અને…
-
પાળીયાદ મહાજન પાંજરાપોળ માં દાતાઓનું સન્માન
પાળીયાદ મહાજન પાંજરાપોળ માં અબોલ પશુઓ પ્રત્યે જેમનું સમયે સમયે દાન આવે છે એવા જીવદયા પ્રેમી દાતા મોહનભાઈ રતનશીભાઈ પાળીયાદ…
-
સાળંગપુરમાં હનુમાન જયંતિ પ્રસંગે એલ્ડર લાઈન-૧૪૫૬૭ નો જાગરૂકતા કાર્યક્રમ યોજાયો.
*સાળંગપુરમાં હનુમાન જયંતિ પ્રસંગે એલ્ડર લાઈન-૧૪૫૬૭ નો જાગરૂકતા કાર્યક્રમ યોજાયો.* તા.૦૬/૦૪/૨૩ ના રોજ સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવના સાનિધ્યમાં હનુમાન જયંતીનો…
-
BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ રચ્યો ઇતિહાસ.
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ઈતિહાસમાં બની પ્રથમ ઘટના. શાસ્ત્રી (BA) અને આચાર્ય (MA)ની પરીક્ષામાં સુવર્ણ અને રજત ચંદ્રક મેળવી BAPS…
-
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના સ્મૃતિમંદિરનો પ્રતિષ્ઠાવિધિ પ.પૂ.મહંતસ્વામી મહારાજના હસ્તે સંપન્ન થયો
તીર્થધામ સારંગપુર ખાતે વસંતપંચમીના પવિત્ર દિને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના સ્મૃતિમંદિરનો પ્રતિષ્ઠાવિધિ પ.પૂ.મહંતસ્વામી મહારાજના હસ્તે સંપન્ન થયો દેશ-વિદેશના હજારો સંતો-ભક્તોએ…
-
9 વર્ષની બાળકીની હત્યાનો ભેદ ઉકેલાયો, બળાત્કાર ગુજારી હત્યા કરી નાખી હતી
બોટાદમાં ગઈ 15 જાન્યુઆરીએ રાત્રે શહેરના ભગવાનપરા વિસ્તારમાંથી બાળકીનો મૃતદેહ મળ્યો હતો. હવસખોર યુવકે 9 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી…
-
પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પરિવાર પોસ્ટલ ટિકિટ જાહેર કરાતા દર્શન કરી આશીર્વાદ મેળવ્યા
પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પરિવાર પોસ્ટલ ટિકિટ જાહેર કરાતા દર્શન કરી આશીર્વાદ…
-
બોટાદ તાલુકા સહકારી ખ.વે.સં.લી. નાં પ્રમુખ તરીકે પ્રતાપભાઈ ધાધલ ની બિન હરીફ વરણી
બોટાદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.માં પ્રતાપભાઈ એ.ધાધલ ની બિન હરીફ ચેરમેન પદે વરણી થતાં સહકારી ક્ષેત્રમાં ખુશીનો માહોલ…