CHOTILA
-
ચોટીલા હાઈવે ઉપર દારૂની હેરાફેરીનાં કેસમાં આરોપીની જામીન અરજી ફગાવાઈ.
તા.19/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઈવે પરથી દારૂ ભરેલ ટ્રક નીકળનાર હોવાની બાતમી મળતા પોલીસે વોચ રાખી હતી જેમાં…
-
ચોટીલા ખાતે આંતરરાષ્ટ્રીય હિંન્દુ પરિષદનાં અધ્યક્ષ પ્રવિણ તોગડીયાએ મુલાકાત લીધી હતી.
તા.10/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના યાત્રાધામ ચોટીલા ખાતે મંગળવારે સાંજે આંતરરાષ્ટ્રીય હિંન્દુ પરિષદનાં અધ્યક્ષ પ્રવિણ તોગડીયાએ તેમની ટીમ સાથે ઉડતી…
-
ચોટીલામાં યોજાયેલા આરોગ્ય કેમ્પમાં મતદારોને અપાયો મતદાન જાગૃતિ સંદેશ
તા.08/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે ૦૯ સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારમાં મહતમ મતદાન થાય તે માટે જિલ્લા…
-
સુરેન્દ્રનગર લોકસભા સીટના પ્રભારી તરીકે કોગ્રેસ દ્વારા પ્રદિપભાઈ દવેની નિમણુંક
તા.07/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્નગર જિલ્લામાં કોગ્રેસ તરફી ૨૦૧૭ માં જવલંત વિજય અપાવનાર દવેને ફરી જવાબદારી સોંપાઈ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ…
-
સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ૠત્વિકભાઈ મકવાણાની પસંદગી
તા.05/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ૠત્વિકભાઈ મકવાણા વિશે વધુ પરિચય આપવાની જરૂર નથી પરંતુ એટલું તો ચોક્કસ કહી શકાય કે વેચાયા વગરનો…
-
સુરેન્દ્રનગર SOG પોલીસે ગુંદા ગામેથી બોગસ ડોકટરને રૂ.23 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધો.
તા.04/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર એસઓજી ના પીઆઇ એચ જે ભટ્ટના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી ઓ વાળા તથા અ.પો.કો. રવિરાજભાઇ મેરૂભાઇ…
-
ચોટીલા રાજકોટ નેશનલ હાઇવે પર જોલી એન્જોય વોટરપાર્ક પાસે પોલીસ વાનમાં લાગી આગ
તા.29/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઈવે પર જોલી એન્જોય વોટરપાર્ક પાસે રાત્રિના સમયે વડોદરા તરફથી આવતી પોલીસ વાનમાં શોક…
-
થાન એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ કરતા ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ
તા.16/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રૂ.૧.૬૯ કરોડના ખર્ચે નવનિર્મિત એસ.ટી. બસ સ્ટેશનથી થાન તાલુકાના નાગરિકોની દૈનિક પરિવહનની સુવિધામાં વધારો થશે – ધારાસભ્ય…
-
ચોટીલા શહેરમાં થાનગઢ ત્રણ રસ્તાથી જલારામ ત્રણ રસ્તા સુધીના રોડનું RCC કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારે વાહનો પર પ્રતિબંધ
તા.07/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ચોટીલા નગરપાલિકા દ્વારા ચોટીલા શહેરમાં થાનગઢ ત્રણ રસ્તાથી જલારામ ત્રણ રસ્તા સુધીના રસ્તાનું હાલમાં આર.સી.સી.નું કામ ચાલુ…
-
ચોટીલાનાં તાલુકાના ઢોકળવા ગામની સીમમાંથી શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળતાં ચકચાર મચી
તા.07/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લામાં લુંટ, હત્યા, ફાયરીંગ સહિના બનાવો વધી રહ્યાં છે અને ગુન્હેગારોને પોલીસનો પણ ડર ન હોય…