DHRANGADHRA
-
ધાંગધ્રાના રાજસિતાપુર PGVCL ના કર્મચારીએ ભંગાર બારોબાર વેચી નાખતા ચકચાર મચી
તા.07/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાંથી વધુ એક કૌભાંડના અહેવાલ સામે આવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુરમાં એક વીજ…
-
ધ્રાંગધ્રા તાલુકામાં ખેડુતો સાથે મગફળી ખરીદીમાં છેતરપીંડી મુખ્યમંત્રીને રજુઆત
તા.04/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં ખેડૂતો દ્વારા મોટાપાયે મગફળી સહિતના પાકોનું વાવેતર કરવામાં આવે છે પરંતુ ખેડૂતો…
-
ધ્રાંગધ્રાના શિક્ષક સામે ધરપકડ વોરન્ટ ઇસ્યુ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો.
તા.04/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર BLOની કામગીરી કરવા માટે હાજર નહી થતાં ધ્રાંગધ્રા મામલતદારે શિક્ષક સામે ધરપકડ વોરંટ ઇશ્યુ કર્યું, આજથી…
-
સુરેન્દ્રનગર વઢવાણના બાહોશ અને નિખાલસ યુવા પત્રકાર ઉમેશભાઈ બાવળિયાનો આજે જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા.
તા.02/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જન્મદિવસ ના અવસર પર બાવળિયા પરિવારમા ખુશીનો માહોલ, જન્મદિવસ નિમિત્તે ઉમેશભાઈ બાવળિયાને સંતો મહંતો અને રાજકીય…
-
ધાંગધ્રા દરજી સમાજની વાડી ખાતે DCW ના કર્મચારીનો વિદાય સમારંભ યોજાયો પૂર્વમંત્રી ઉપસ્થિત રહ્યા
તા.02/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા ડી સી ડબલ્યુમાં છેલ્લા 31 વર્ષથી નોકરી કરતા સોયેબભાઇ આઈ મેમણએ પરિવાર સાથે…
-
ધ્રાંગધ્રામાં ઉભરાતી ભૂર્ગભ ગટરોથી નગરજનો ત્રાહિમામ પોકારી ગયા
તા.30/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં પાલીકા તંત્ર દ્વારા લાખોના ખર્ચે ભુગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી છે…
-
ધ્રાંગધ્રાના ધારાસભ્યએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને માવઠાથી નુકસાન અંગેનું સહાય પેકેજ જાહેર કરવા પત્ર લખી કરી માંગ
તા.29/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ છે તે વરસી રહ્યો છે જેમાં ખાસ કરી ધાંગધ્રા તાલુકામાં…
-
ધાંગધ્રા તાલુકાના સોલડી ગામે પરિવર્તન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વણકર સમાજના સ્નેહ મિલનનું આયોજન કરાયું.
તા.29/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના સોલડી ગામ ખાતે પરિવર્તન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ધ્રાંગધ્રા હળવદ બેતાલીસ વણકર…
-
ધ્રાંગધ્રાનાં નરાળીમાં શહિદ આર્મી જવાનનાં અગ્નિ સંસ્કાર કરાયાં
તા.27/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામના વતની આર્મી જવાન મુલાળીયા વહાણભાઈ શવજીભાઈનું જમ્મુ કાશ્મીરમાં ફરજ દરમિયાન…
-
ધ્રાંગધ્રાના ખાંભડા ગામે અકસ્માત સાત વર્ષીય બાળકીનુ મોત નિપજ્યું, 3 વાહન ચાલક સામે ગુનો નોંધાયો.
તા.18/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર હાઇવે પર રિક્ષા અને માલવાહક વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં સાત…









