DHRANGADHRA
-
ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ વિસ્તારમાં એક રિક્ષાચાલકે વૃદ્ધને અડફેટે લીધા
તા.18/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અકસ્માત સર્જી રિક્ષાચાલક ફરાર થઈ ગયો હતો ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને…
-
ધ્રાંગધ્રામાં નજીવી વાતમાં યુવાનની હત્યા કરનાર આરોપીને ગણતરીની કલાકોમાં અટકાયત કરી
તા.15/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં નજીવી બાબતે મારામારીના બનાવો બની રહ્યા છે ત્યારે કોઈવાર આ બનાવો હત્યામાં પરીણમતા હોય…
-
ધ્રાંગધ્રાથી કચ્છ તરફ જતા હાઇવે પર બે ટ્રેઈલર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો.
તા.13/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અમદાવાદ કચ્છ હાઇવે પર અકસ્માત સર્જાતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા, સુરેન્દ્રનગર જિલ્લામાં જાણે કે…
-
ધાંગધ્રા તાલુકાના સોલડી ગામે હત્યા કેસમાં આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી
તા.11/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના સોલડી ગામે વર્ષ 2023માં 19 વર્ષીય યુવાનની છરીના ઘા ઝીંકીને હત્યા કર્યાનો…
-
ધ્રાંગધ્રામાં ખેડૂતે પશુને ખેતરમાં બહાર કાઢવાનું કહેતા પશુ માલીકે ધમકી આપતા ફરીયાદ નોંધાઈ
તા.11/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી ગામે એક ખેડૂતના કપાસના વાવેતરમાં પશુઓ દ્વારા નુકસાન પહોંચાડવા બદલ પશુપાલક…
-
ધ્રાંગધ્રામાં ડેપ્યુટી કલેક્ટરની ટીમે ફટાકડાની 3 દુકાનમાં 20 લાખ જેટલો મુદ્દામાલ સીઝ કરી વધુ કાર્યવાહી હાથ ધરી
તા.10/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા શહેરી વિસ્તારોમાં અત્યારથી જ દિવાળીના તહેવારને ધ્યાને લઈ હોલસેલ અને રિટલ ફટાકડાના વેપારીઓ…
-
ધાંગધ્રા ખાતે સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા પૂર્વ સૈનિક સંમેલનનું યોજાયું.
તા.09/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા ધ્રાંગધ્રા ખાતે સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ખાતે પૂર્વ સૈનિક…
-
ધાંગધ્રા શહેરના અગ્રણી મર્હુમ ઇસ્માઇલભાઈ રસુલભાઈના અવસાનથી શોકની લાગણી છવાઈ
તા.07/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર હજારો લોકોની હાજરીમાં અંતિમ વિધિ, વિવિધ ધર્મોના આગેવાનો ઉપસ્થિત, સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા શહેરના જાણીતા સામાજિક કાર્યકર…
-
ધ્રાંગધ્રા ગ્રામ્યમાં એજાર તાલુકા પંચાયત સીટના મહિલા સભ્યએ રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી
તા.04/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ગ્રામ્યમાં એજાર તાલુકા પંચાયત સીટના મહિલા સભ્ય રીટાબેન મુકેશભાઈ ઝાંઝરિયાએ રાજીનામું આપવાની ચીમકી…
-
ધ્રાંગધ્રા ભાજપ દ્વારા ગાંધી જયંતિ નિમિતે સ્વચ્છતા રેલી અને ખાદી ખરીદી કાર્યક્રમ યોજાયો
તા.03/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા શહેરમાં 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે મુખ્ય બજારોમાં સ્વચ્છતા અભિયાન સ્વચ્છતાનાં બેનરો…









