DHRANGADHRA
-
ધ્રાંગધ્રા હળવદ ક્ષત્રિય સમાજ દ્વારા દશેરાના પર્વ નિમિતે શસ્ત્ર પુજન કરી રેલી યોજાઇ
તા.03/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર શસ્ત્ર પુજન પૂર્વે સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા, ધ્રાંગધ્રામાં મોટી સંખ્યામા ક્ષત્રિય સમાજના આગેવાનો અહિ ઉપસ્થિત…
-
ધ્રાંગધ્રા પ્રાંત અધિકારીએ રાજકમલ ચોક પાસે ફટાકડાની દુકાનમાં 1.50 લાખનો મુદ્દામાલ સીઝ કરી વધુ કાર્યવાહી હાથ ધરી
તા.03/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરી વિસ્તારોમાં અત્યારથી જ દિવાળીના તહેવારને ધ્યાને લઈ હોલસેલ અને રિટલ ફટાકડાના વેપારીઓ…
-
પીચ શીર્ષક બેદરકારીનો ભોગ બનેલું એક ખેડૂત પરિવાર – ન્યાય નહિ તો આંદોલન”
તા.02/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મુળી તાલુકાના સરાથી ધાંગધ્રા માર્ગ પર આવેલી પુલ પર નવિનીકરણનું કામ ચાલી રહ્યું છે પણ દુર્ભાગ્ય…
-
ધ્રાંગધ્રાનાં વતની પરિણીતાનું મોરબીમાં ગરબા રમતાં હાર્ટ એટેકથી મૃત્યુ થયુ.
તા.02/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના જશમતપુર ગામની પરિણીતા મોરબી નવરાત્રીના ગરબા રમતા રમતા એટેક આવતા સમયે અચાનક…
-
ધ્રાંગધ્રામાં શેર બજારમાં રોકાણ કરી ઊંચુ વળતર આપવાની લાલચ આપી છેતરપિંડી કરનાર શખ્સને ઝડપી લીધો.
તા.02/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા સીટી પોલીસ મથકના પીઆઈ દ્વારા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જેથી આ કામે…
-
ધાંગધ્રા તાલુકાના રાજ સીતાપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ૧૦૦થી વધુ સભાસદોએ નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
તા.27/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા તાલુકાની રાજ સીતાપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના ૧૦૦થી વધુ સભાસદોએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર…
-
મોટા અંકેવાળીયા ગામે ઘન કચરા વ્યવસ્થાપન માટે સેગ્રીગેશન શેડનો લોકાર્પણ સમારોહ યોજાયો
તા.18/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના મોટા અંકેવાળીયા ગામે સ્વચ્છતા હી સેવા-2025 અભિયાન અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપન માટે…
-
ધ્રાંગધ્રામાં ડબલ ઋતુને લઈને ઇન્ફેક્શનના કેસોમાં વધારો હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
તા.10/09/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા વિસ્તારમાં એક અઠવાડિયાથી વરસાદને લઈને ડબલ ઋતુ કારણે વાઈરલ ઈફેક્શનના દદીઓ વધતા દવાખાના ઉભરાવા…
-
ધ્રાંગધ્રા વાળંદ સમાજ દ્રારા સરસ્વતી સત્કાર સમારંભ થકી વિદ્યાર્થીઓનું સન્માન
તા.07/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 18 વર્ષથી સમાજનાં શિક્ષણ માટેનો પ્રયત્ન, સ્ટેજ ઉપર બાળકનું કૌશલ્ય બહાર લાવવા પ્રયત્ન, સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા…
-
ધ્રાંગધ્રા શહેરમાં ગણેશોત્સવમાં હિંદુ મુસ્લિમની એકતા જોવા મળી, 2 વર્ષથી બાલ મિત્ર મંડળ દ્વારા ગણપતિની સ્થાપના કરાઈ
તા.02/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા શહેરમાં ધાર્મિક કાર્યક્રમોમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો એક સાથે જોડાઈને કોમી એકતાનુ આદર્શ ઉદાહરણ પણ…









