GIR SOMNATH
-
શ્રી મેઘપુર પ્રાથમિક શાળાના 6 બાળકોની રાજ્યકક્ષાની ટેસ્ટ માટે પસંદગી.
ગુજરાત સ્પોર્ટ ઓથોરિટી દ્વારા DLLS સ્કૂલ માટે યોજાતી બેટરી ટેસ્ટમાં જિલ્લાકક્ષાની ટેસ્ટમાં સારું પ્રદર્શન કરી શ્રી મેઘપુર પ્રાથમિક શાળાના 6…
-
વેરાવળ અભયમ ટીમ સગીરાને આપધાત કરવાના વિચારમાંથી મુક્ત કરી સગીરાને એક નવી દિશા આપી
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં આવેલ એક ગામમાંથી ૧૮૧ મહિલા હેલ્પલાઇન માં ફોન આવેલ. અનેજણાવેલ કે હું એક સગીર દીકરી નો…
-
મહિલા સશક્તિકરણના પ્રેરણાસ્ત્રોત પ્રો. રમેશ મકવાણાને પદ્મશ્રી પ્રેમજીત બારીયાના હસ્તે ‘સમાજ રત્ન એવાર્ડ’ એનાયત
તા.13 એપ્રિલના રોજ શ્રીરામ ઓડિટોરિયમ,સોમનાથ ખાતે ગુજરાત સમન્વય શેડ્યુલ્ડ કાસ્ટ સંગઠન સોમનાથ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરની 133મી જ્ન્મજયંતીની ઉજવણી કરવામાં…
-
ગીરસોમનાથ જીલ્લા એકતા સમિતીમા બિન સરકારી સભ્ય તરીકે મિતેષ પરમાર નિમણૂક
ગીરસોમનાથ જીલ્લા પત્રકાર સંઘ (ABPSS) ના પ્રમુખ અને શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયાસમાજ ના ટ્રસ્ટી/ પૂર્વ પ્રમુખ મિતેષ પરમારની નિમણૂક થતા…
-
ચકલી દિવસ, વન દિવસ, પાણી દિવસ, હવામાનશાસ્ત્ર જેવા વિવિધ વૈશ્વિક દિવસોની વિવિધતા સભર વિવિધ સ્થળોએ ઉજવણી કરતું લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ
શ્રી ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખાતે વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી વિવિધ સ્વરૂપે કરવામાં આવેલ જેમાં જુદી…
-
સોમનાથ મુકામે સેબી,મુંબઈ દ્વારા આયોજીત કાર્યક્રમમાં જીલ્લા પોલીસ વડા મનોહરસિંહજી જાડેજાનું જાહેર સન્માન.
ગીર-સોમનાથ મુકામે આયોજીત કાર્યક્રમ માં ગીર સોમનાથ વિસ્તારના પોલીસ વડા મનોહરસિંહજી જાડેજાનું ભવ્ય સન્માન બુધ્ધીજીવીઓ અને અગ્રણીઓ દ્વારા થનાર છે.સેબી,મુંબઈ…
-
ભાજપ મહિલા મોરચા દ્વારા સોમનાથ રામ મંદિર ઓડિટોરિયમ હોલ ખાતે મહિલા દિવસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા દેશની સુરક્ષા માટે કામ કરતી બહેનો પોલીસમાં નોકરી કરતી ૯૦ જેટલી બહેનો ને…
-
સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ દેશના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન નરેન્દ્ર ભાઈ મોદીને પત્ર લખ્યો
વાત્સલ્યમ સમાચાર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ દેશના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન નરેન્દ્ર ભાઈ મોદીને…
-
“રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” ની ગીર સોમનાથ જિલ્લામાં વિવિધતાસભર વિવિધ સ્થળોએ ઉજવણી કરતું લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર-સોમનાથ
વાત્સલ્યમ સમાચાર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તથા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત…
-
સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા દીવાલ બનાવવા મામલે વિવાદ
સોમનાથ પ્રભાસ પાટણ શહેર ના રસ્તાઓ મંદિર સુધી જતા બંધ કરાયા મામલોપ્રભાસ પાટણ શહેરીજનો અને વેપારીઓ એ કલેકટર કચેરી પહોંચ્યામોટી…