AHMEDABAD
-
વિશ્વ રંગ ભૂમિ દિને શ્રી રંગ મંચ સેવા ફાઉન્ડેશન દ્વારા વિવિધ ક્ષેત્રના કલાકારો ને સન્માનિત કરાયા.
૨૭ મી માર્ચ વિશ્વ રંગ ભૂમિ દિન ની ઉજવણી નિમિત્તે શ્રી રંગ મંચ સેવા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા કલા ના વિવિધ…
-
ભાજપના નેતાઓ વિરુદ્ધ પોસ્ટર કાંડ ખુદ ભાજપના કાર્યકર અને નેતા
ભાજપના લોકસભા ચૂંટણીના ઉમેદવાર વિરૃદ્ધ શરૃ થયેલા પોસ્ટર કાંડમાં અટલાદરા અને વારસિયા પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે રાજકીય વતૃળમાં…
-
ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કેસમાં ચિંતાજનક વધારો, મહિનામાં 180 કેસ નોંધાયા જ્યારે 9 વ્યક્તિના મૃત્યુ
ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. એક મહિનામાં સ્વાઈન ફ્લૂના 180 કેસ નોંધાયા છે, જ્યારે 9 વ્યક્તિના…
-
શરાબ નીતિના ખોટા કેસમાં ઇડી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીની ધરપકડ કરાતા ‘આપ’ના ભરૂચ, વડોદરા અને કચ્છના સંગઠને વિરોધ પ્રદર્શન કર્યું.
અરવિંદ કેજરીવાલજીની ધરપકડના વિરોધમાં આયોજીત વિરોધ પ્રદર્શનને કચડી નાખવા માટે ભાજપ સરકારે પોલીસનો તાનાશાહીરૂપે ઉપયોગ કર્યો: આપ અમદાવાદ/વડોદરા/ભરુચ/કચ્છ/ગુજરાત છેલ્લા બે…
-
અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં રાજ્યવ્યાપી પ્રદર્શન, ‘આપ’ના ઈસુદાન ગઢવી સહિતના કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત
લિકર પોલિસી કૌભાંડમા ઈડી કરેલી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં ગુજરાતભરમાં પણ રાજ્યવ્યાપી પ્રદર્શન કરાયું હતું. જેમા અમદાવાદ ખાતે આપના પ્રદેશ…
-
29 હજારની સામે પોલીસ વિભાગમાં 12 હજારની ભરતી જાહેર થતા HC નારાજ
રાજ્ય સરકારે તાજેતરમાં જ પોલીસ વિભાગમાં 12000થી વધુ ભરતીઓ બહાર પાડવામાં આવી છે. ત્યારે પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ મામલે…
-
પૃથ્વી ઉપર ૧૫ દિવસમાં બે ગ્રહણોનો અવકાશી નજારો ધૂળેટી સોમવારે છાયા ચંદ્રગ્રહણનો અવકાશી નજારો
ભારતમાં ગ્રહણ દેખાશે નહિ. માત્ર અમેરિકામાં દેખાશે. ગ્રહણની અવધિ ૦૪ કલાકને ૩૯ મિનિટની રહેશે. ગ્રહણની માનવ જીવન ઉપર કશી જ…
-
ગુજરાત ગેસ લિમિટેડે (GGL) વિશ્વનિ સૌથી મોટા સિરામિક ક્લસ્ટર ના લાભાર્થે પ્રોપન લિંકેડ ગૅસ પ્રાઇસ નિ આગવી પહેલ.
ભારતની ટોચની સીટી ગેસ ડિસ્ટ્રિબ્યૂશન (CGD) ગુજરાત ગેસ લિમિટેડ (GGL) ગ્રાહક કેન્દ્રિત અભિયાન શરૂ કરતાં CGD વિસ્તારોમાં ઝડપી પ્રગતિ કરી…
-
વિસાવદર વિધાનસભામાં પેટા-ચૂંટણી યોજવામાં ન આવતા આમ આદમી પાર્ટી આક્રમક બની છે.
ઇલેક્શન કમિશન દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ વિસાવદર બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી.…
-
ખોટા કેસોમાં ફસાવવાની ધમકી આપીને ભાજપ આમ આદમી પાર્ટીના નેતાઓને તોડી રહી છે: મનોજ સોરઠીયા
જે જે મેવાડા વિરુદ્ધ ખોટા કેસો કરીને તેમને જેલમાં મોકલવાનો ડર બતાવીને, તેમને ભાજપમાં જોડવામાં આવ્યા છે: મનોજ સોરઠીયા સમગ્ર…