AMRELI
-
સમસ્ત બાલધા પરિવાર દ્વારા પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ યોજાશે.
રિપોર્ટર:યોગેશ ઉનડકટ સાવરકુંડલા અમરેલી સાવરકુંડલા તાલુકાના પીઠવડી ખાતે સમસ્ત બાલધા પરિવાર દ્વારા પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ યોજાશે. શ્રીંપંચ…
-
ઓછા વજનવાળા બાળકને નવજીવન આપવી કાશીબા હોસ્પિટલ
ઓછા વજનવાળા બાળકને નવું જીવન આપતી રાજુલાની કાશીબા હોસ્પિટલ ની ટીમ સમગ્ર વિશ્વમાં ડોક્ટરને દરેક લોકો એક ભગવાનનું બીજું સ્વરૂપ…
-
સાવરકુંડલા માં ઓમકાર કેળવણી ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ માટે માટીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું
સાવરકુંડલાના ઓમકાર કેળવણી ટ્રસ્ટ સંચાલિત મૂળરાજ ધરમશી નેણશી વિદ્યાલય દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી એક ઉમદા પહેલ કરવામાં આવી છે, જેમાં…
-
સાવરકુંડલા માં શ્રી જાગૃત હનુમાનજી યુવક મંડળ દ્વારા રામનવમી ની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી
સાવરકુંડલા ના સંઘેડિયા બજાર માં આવેલ શ્રી જાગૃત હનુમાનજી યુવક મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષો થી રામ નવમી ની ઉજવણી…
-
શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા સાવરકુંડલામાં ભવ્ય રામનવમી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું
સાવરકુંડલા,શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા આયોજિત ભવ્ય શોભાયાત્રા આજે શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. રામનવમીના પવિત્ર પ્રસંગે યોજાયેલી આ…
-
સાવરકુંડલા માં કારિયા પરિવાર દ્વારા શ્રી મોમાઈ માતાજી ના મઢ ખાતે નવચંડી પાઠનું આયોજન કરાયું
સાવરકુંડલા માં કારિયા પરિવાર દ્વારા શ્રી મોમાઈ માતાજી ના મઢ ખાતે ચૈત્ર શુદ 8 ના રોજ 2 દિવસ માટે નવચંડી…
-
લીલીયા મોટા ખાતે પોલીસ દ્વારા પેટ્રોલિંગ ફૂટ પેટ્રોલિંગ યોજાયું
લીલીયા મોટા ખાતે રેન્જ આઈજી શ્રી ગૌતમ પરમાર,એસપી શ્રી હિમકર સિંહ,ડીવાયએસપી શ્રી ચિરાગ દેસાઈ ના ઓની સુચના અને માર્ગદર્શન મુજબ…
-
લીલીયા મોટા ખાતે શ્રી રામ સેવા સમિતિ દ્વારા રામનવમી પર્વની આસ્થાભેર ઉજવણી કરાઈ
લીલીયા મોટા ખાતે આજે શ્રી રામ સેવા સમિતિના બેનર તળે શ્રી રામ નવમી પર્વની આસ્થા ભેર ઉજવણી કરવામાં આવી હતી…
-
હિન્દુ મુસ્લિમનું એકતાનું પ્રતિક આજેપણ સુવિધા નો અભાવ
જાફરાબાદ તાલુકાના રોહીસા ગામે આવેલ હજીરાપીરની દરગાહ કે જે હિન્દુ મુસ્લિમનું એકતાનું પ્રતિક છે. જે આઝાદી પછી પણ આજેપણ પ્રાથમિક…
-
સાવરકુંડલા માં ગોપી મંડળ દ્વારા શ્રી યમુનાજી છઠ્ઠ મહા ઉત્સવ ઉજવાયો
સાવરકુંડલા મા વર્ષો થી ગોપી મંડળ દ્વારા શ્રી યમુનાજી નો છઠ ઉત્સવ ઉજવવામાં આવે છે ,એ જ પરંપરાગત રીતે આજ…