BANASKANTHA
-
ધી પીપલ્સ કો.ઓપ. ક્રેડિટ સોસાયટી ડીસા દ્વારા સિનિયર સિટીઝનનો સન્માન સમારંભ યોજાશે
18 એપ્રિલ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો ડીસા શહેરની નામાંકિત મંડળીમાં અગ્રસેર રહેતી ધી પીપલ્સ કો.ઓપ.ક્રેડિટ સોસાયટી લી.…
-
થરામાં થરેચા પરિવાર પ્રજાપતિ સમાજના કૂળદેવી શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે ૧૨ માં વર્ષે યજ્ઞ યોજાયો
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં થરા નગરનો વસવાટ થયો ત્યારથી થરેચા પરિવાર પ્રજાપતિ સમાજના કૂળદેવી શ્રી બ્રહ્માણી માતાજીની પણ સ્થાપના…
-
થરામાં મર્યાદા પુરષોત્તમ રામચંદ્ર ભગવાન ની ૩૧ મી રામનવમી નીમિતે ભવ્ય શોભાયાત્રા નીકળી.
૧૯૯૪ થી શ્રી રામ સેવા સમિતિ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવે છે.૨૦૧૭ થી શોભાયાત્રા નિમિતે કોઈ પણ પ્રકારે દાન લેવામાં આવતું…
-
યાત્રાધામ અંબાજી માં ચૈત્રી નવરાત્રી પ્રસંગે શ્રીમદ ભાગવત કથા એ જ્ઞાન નો ધોધ વહેવડાવ્યો
17 એપ્રિલ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો યાત્રાધામ અંબાજી માં ચૈત્રી નવરાત્રી ને લઇ જાણે સમગ્ર અંબાજી પંથક…
-
શેરગઢ ગામે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
બનાસકાંઠા જીલ્લાના લાખણી તાલુકાના શેરગઢ ગામ ખાતે આવેલ કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.…
-
સમતા વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલ પાલનપુરમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતીની ઉજવણી
બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલમાં બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળના પ્રમુખશ્રી બાબુભાઈ…
-
થરામાં પી.એમ.શ્રી અનુપમ પ્રા. શાળા નં.૨ માં ધો.૮ ના વિધાર્થીઓનો દિક્ષાંત સમારંભ યોજાયો
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ પી.એમ.શ્રી થરા અનુપમ પ્રાથમિક શાળા નં-૨ માં ધો.૮ ના વિધાર્થીઓનો દિક્ષાંત સમારંભ તા.૧૨/૦૪/૨૦૨૪ને શુક્રવાર…
-
થરામાં રામદેવપીર મંદિરે ડૉ.બાબાસાહેબ આંબડેકરની ૧૩૩ મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી.
ભારતના ૮૦ ટકા દલિતો આર્થિક રૂપે શાપિત હતા.તેમને અભિશાપ થી મુક્ત કરવાનો ડૉ.આંબડેકર ના જીવનનો મૂળ મંત્ર હતો.૧૪ એપ્રિલ ૧૮૯૧માં…