BANASKANTHA
-
પાલનપુર કોર્ટે પૂર્વ IPS સંજીવ ભટ્ટને ફટકારી 20 વર્ષની સજા
ગુજરાતના પૂર્વ IPS સંજીવ ભટ્ટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે 27 માર્ચે બનાસકાંઠાની પાલનપુર કોર્ટે સંજીવ ભટ્ટને NDPSના…
-
બાળકોને જીવન તીથૅ એનજીઓ દ્વારા માઈન્ડ એક્ટિંગ ગેમ્સ રમાડવામાં આવી
સમતા વિદ્યાવિહાર પ્રાથમિક શાળા પાલનપુરના બાળકોને જીવન તીથૅ એનજીઓ દ્વારા માઈન્ડ એક્ટિંગ ગેમ્સ રમાડવામાં આવી. બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી…
-
લાખણી તાલુકા કોંગ્રેસ ની વિસ્તૃત કારોબારી મીટીંગ યોજાઈ
નારણ ગોહિલ લાખણી *લાખણી તાલુકા કોંગ્રેસ ની વિસ્તૃત કારોબારી મીટીંગ લાખણી ખાતે બિરાજમાન શ્રી હિંગળાજ માતાજી ના મંદિરે યોજાઈ…
-
વડા સાંપરિયાવાસ પ્રાથમિક શાળામાં હોળી-ધુળેટી પર્વની ઉજવણી કરાઈ
કાંકરેજ તાલુકાના વડા ખાતે આવેલ સાંપરિયાવાસ પ્રાથમિક શાળામાં દરવર્ષની જેમ ચાલુ વર્ષે આજરોજ સંવત ૨૦૨૮૦ ના ફાગણસુદ-૧૩ ને શનિવાર તા.૨૩/૦૩/૨૦૨૪…
-
લાખણી ના વાસણા ના શાળા મા હોળી ધુળેટી પર્વ ની ઉજવણી કરાઈ
નારણ ગોહિલ લાખણી ભારતીય સંસ્કૃતિ માં રંગો નો માહોલ એટલે ફાગણ ધુળેટી ના તહેવાર ની ઉજવણી આજ રોજ બનાસકાંઠા જીલ્લા…
-
લાખણી મામલતદાર એમ ડી ગોહિલ નો માનભેર વિદાય કાર્યક્રમ યોજાયો
નારણ ગોહિલ લાખણી બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકા સેવા સદન ખાતે ફરજ બજાવતા એક કર્મયોગી અને માનવતાવાદી આધ્યાત્મિક અધિકારીની શ્રેષ્ટ…
-
શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમાજના ૨૨ મા સમૂહલગ્નમાં સુરતથી ૩ લાખનું દાન અર્પણ કરવામાં આવ્યું
નવાબી નગરી રાધનપુર ખાતે ભાભર હાઈવે ઉપર આવેલ શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી શાંતાબેન હેમાભાઈ પ્રજાપતિ…
-
શ્રીમતી સાળવી (સ્વસ્તિક) પ્રાથમિક શાળા ખાતે વિશ્વ ચકલી દિનની ઉજવણી કરવામાં આવી
હાલમાં આધુનિક ટેકનોલોજીની ખરાબ અસર અને પર્યાવરણનાં સંતુલનના અભાવે ચકલીઓ સહિત નાના અબોલ પક્ષીઓ ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યા છે.…
-
રૂની ખાતે ગાંધી દેવીલાબેન સુરેશકુમાર ખોડાઢોર પાંજરાપોળ નું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું.
કાંકરેજ તાલુકાના થરાને અડીને આવેલ જૈન રૂની તીર્થે ગાંધી દેવીલાબેન સુરેશકુમાર ખોડાઢોર પાંજરાપોળ લાખોના ખર્ચે નવ નિર્માણ પામેલ પાંજરાપોળનું આજરોજ…
-
થરામાં જય સિયારામ જીવદયા ગ્રૂપ દ્વારા ચકલી ઘર તથા કુંડાનું વિતરણ કરવામાં આવ્યું.
૨૦મી માર્ચ સમગ્ર દુનિયામાં વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.મનુષ્યને એમ થાય કે ભલા ચકલાના તે કાંય દિવસ ઉજવવાના…