BHARUCH
-
નેત્રંગ : પ્રાથમિક કન્યા શાળા – નેત્રંગ ખાતે વાર્ષિકોત્સવ – ૨૦૨૪નુ આયોજ કરવામાં આવ્યું હતું.
નેત્રંગ : પ્રાથમિક કન્યા શાળા – નેત્રંગ ખાતે વાર્ષિકોત્સવ – ૨૦૨૪નુ આયોજ કરવામાં આવ્યું હતું. બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૨૮/૦૩/૨૦૨૪ …
-
મોબાઈલ એપ્લિકેશન અને વેબપોર્ટલના માધ્યમથી તા.૧૬ થી ૨૭ માર્ચ દરમિયાન ભરૂચમાં કુલ ત્રણ ફરિયાદ નોંધાઇ
ફરિયાદો નોંધાવવા માટે ૨૪ કલાક ચાલતો ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૦૦૧૫ ભરૂચ- બુધવાર- દેશભરમાં આયોજિત થનાર લોકસભા સાન્ય ચૂંટણી અન્વયે નિષ્પક્ષ…
-
પાંચબત્તી સ્થિત ખ્રિસ્તીધર્મના દેવાલય ખાતે પ્રાર્થનાસભામાં અચૂક મતદાન કરવા-કરાવવા નાગરિકો પ્રતિબદ્ધ થયા
ભરૂચ- બુધવાર- ભરૂચ જિલ્લામાં લોકશાહીના પર્વ સમાન લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪નું મતદાન તા. સાતમી મેના રોજ યોજાનાર છે. જેમાં…
-
ભરૂચ જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓના વાલીઓએ લીધો અચૂક મતદાનનો સંકલ્પ
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભરૂચ દ્વારા જિલ્લામાં સિગ્નેચર કેમ્પેઈન, મતદાન સંકલ્પ, સામૂહિક શપથ, બાઈક રેલી સહિતના કાર્યક્રમો દ્વારા મતદાન જાગૃતિ ફેલાવવાનું…
-
ભરૂચ ખાતે બી. આર. સી. ભવનના સંકુલમાં રત્નનિધી ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યક્રમ અન્વયે મતદાન સંકલ્પ અને મતદાન પ્રતિજ્ઞા લેવડાવાઈ
ભરૂચ- બુધવાર- દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાત સહિત દેશમાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ સાથે સ્વીપ (SVEEP) પ્રવૃત્તિઓ…
-
જંબુસર પાંજરાપોળ પટેલ ખડકીમાં ધુળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી
જંબુસર પાંજરાપોળ પટેલ ખડકીમાં ધુળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હોલીકાના પ્રેમી ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી તેની સ્મશાનયાત્રા કાઢવાની…
-
રાજપારડી પંથકમાં પરંપરાગત રીતે હોળી પ્રગટાવી પુજા અર્ચના કરાઈ
રાજપારડી ગામે હોળી પૂજન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા રાજપારડી પંથકમાં પરંપરાગત રીતે હોળી પ્રગટાવી પુજા અર્ચના કરાઈ …
-
શરાબ નીતિના ખોટા કેસમાં ઇડી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીની ધરપકડ કરાતા ‘આપ’ના ભરૂચ, વડોદરા અને કચ્છના સંગઠને વિરોધ પ્રદર્શન કર્યું.
અરવિંદ કેજરીવાલજીની ધરપકડના વિરોધમાં આયોજીત વિરોધ પ્રદર્શનને કચડી નાખવા માટે ભાજપ સરકારે પોલીસનો તાનાશાહીરૂપે ઉપયોગ કર્યો: આપ અમદાવાદ/વડોદરા/ભરુચ/કચ્છ/ગુજરાત છેલ્લા બે…
-
ઝઘડિયાના ઇન્દોર ગામે નર્મદામાં રેત ખનનના મુદ્દે કરજણના ધારાસભ્યનો પુત્ર અને ગ્રામજનો આમને સામને
ઝઘડિયાના ઇન્દોર ગામે નર્મદામાં રેત ખનનના મુદ્દે કરજણના ધારાસભ્યનો પુત્ર અને ગ્રામજનો આમને સામને ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી…
-
નેત્રંગ ટાઉનના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક કુમાર શાળા ખાતે આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૨૧/૦૩/૨૦૨૪ પ્રાથમિક કુમાર શાળા દ્વારા વિદ્યાર્થીઓ માટે દર વર્ષે “આનંદમેળા”નું આયોજન કરવામાં આવે છે. જેમા શાળાના…