GANDHINAGAR
-
હિન્દુમાંથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરતા પહેલા લેવી પડશે મંજૂરી, ગુજરાત સરકારનો પરિપત્ર
ગુજરાત સરકારે સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં ધર્માતર કરે છે, તો તેમણે પહેલા જિલ્લા મેજિસ્ટ્રેટની…
-
ગાંધીનગર ખાતે કાનૂની શિક્ષણ અંતર્ગત “ વર્લ્ડ હેલ્થ ડે “ મનાવવામાં આવ્યો
“ વર્લ્ડ હેલ્થ ડે “ નિમિતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગર હેઠળ માનદ સેવાઓ આપતાં સામાજિક કાર્યકર અને પારા…
-
ગુજરાત સરકારે 7મી મે મતદાન દિવસે રજા જાહેર કરી
લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત રાજ્યમાં 7મી મેના દિવસે તમામ 26 લોકસભા બેઠકો ઉપરાંત (1) 26-વિજાપુર, (2) 108-ખંભાત (3) 136-વાઘોડિયા (4)…
-
ગુજરાતમાં ફક્ત 3 વર્ષમાં 25,478 લોકોએ આપઘાત કર્યા
‘અચ્છે દિન’, ‘ખેડૂતોની બમણી આવક’, ‘દર વર્ષે બે કરોડ લોકોને રોજગાર’, ‘મોંઘવારીના મારથી મુક્તિ મળશે’ તેવા વાયદા કરાયાં હતા ત્યારે…
-
રાજ શેખાવતે ભાજપમાંથી આપ્યુ રાજીનામું , ‘મારા માટે સમાજ સર્વોપરી’
ક્ષત્રિયનો વિરોધ થતા રાજ શેખાવતે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. વિવાદના પગલે રાજ શેખાવતે રાજીનામું આપ્યું છે. ક્ષત્રિયની ઘોર ઉપેક્ષા થાય…
-
ઉમેદવારોએ પોતાના ગુનાહિત ઇતિહાસની વિગતો ગુજરાતી ભાષામાં જાહેર કરવી પડશે : ચૂંટણીપંચ
મતદારોના જાણવાનાના અધિકારને મહત્વ આપીને સુપ્રીમ કોર્ટે WRIT PETITION (CIVIL) NO. 536 OF 2011 અને CONTEMPT PET. (C) NO. 2192…
-
ગુજરાતના સાંસદો ગ્રાન્ટ વાપરવામાં પણ કંજૂસ, પાંચ વર્ષમાં અડધું ફંડ જ વાપર્યું
ગુજરાતમાંથી ચૂંટાઈને દિલ્હી જતા સંસદ સભ્યો લોકસભામાં પ્રશ્નો પૂછવામાં બેદરકાર રહે છે તેમ કેન્દ્ર સરકાર તરફથી મતવિસ્તારના વિકાસ માટે આપવામાં…
-
ભાજપના નેતાઓ વિરુદ્ધ પોસ્ટર કાંડ ખુદ ભાજપના કાર્યકર અને નેતા
ભાજપના લોકસભા ચૂંટણીના ઉમેદવાર વિરૃદ્ધ શરૃ થયેલા પોસ્ટર કાંડમાં અટલાદરા અને વારસિયા પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે રાજકીય વતૃળમાં…
-
ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કેસમાં ચિંતાજનક વધારો, મહિનામાં 180 કેસ નોંધાયા જ્યારે 9 વ્યક્તિના મૃત્યુ
ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. એક મહિનામાં સ્વાઈન ફ્લૂના 180 કેસ નોંધાયા છે, જ્યારે 9 વ્યક્તિના…
-
ગુજરાતમાં ટીબીની ઘાતકતા યથાવત્, ત્રણ વર્ષમાં 18 હજારથી વધુના મોત
કોરોના વાયરસની સાથે ટ્યુબરક્યુલોસિસ (TB)ની ઘાતકતા પણચિંતાજનક છે. ગુજરાતમાં એક વર્ષમાં 5700થી વધુ વ્યક્તિના ટીબીથી મૃત્યુ થયા હતા. આમ, રાજ્યમાં…