NAVSARI
-
વલસાડ સરકારી પોલિટેકનિક કેમિકલ ઈજનેરી વિભાગ ખાતે ડિપ્લોમા પ્રોગ્રામમાં ભારતનું પ્રથમ ‘આઈ. આઈ. સી. એચ. ઈ-સ્ટુડન્ટ ચેપ્ટર’ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિકલ એન્જિનિયર્સ (આઈ. આઈ. સી. એચ. ઈ.) કે જે ભારતમાં કેમિકલ એન્જિનિયર્સ માટેની…
-
વાંસદા અને ગણદેવી મતવિસ્તારના પ્રિસાઇડીંગ અને આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસરો માટે યોજાયા તાલીમ વર્ગ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લામાં આગામી તા.૭મી મે, ૨૦૨૪ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્વિત…
-
દિવ્યાંગોને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવશે Saksham (સક્ષમ) એપ્લિકેશન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *દિવ્યાંગજનોને મત આપવા માટે નોંધણી કરવામાં, તેમનું મતદાન મથક શોધવામાં અને મત આપવા માટે મદદ કરવા…
-
નવસારી જિલ્લામાં તા.૩૧ માર્ચના રોજ તિજોરી કચેરીઓ તથા બેંકો ખુલ્લી રહેશે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નાણાંકીય વર્ષના અંતિમ દિવસે તમામ સરકારી બીલો/ચેકોનું પેમેન્ટ થઇ જાય તે ખૂબ જ જરૂરી છે અને…
-
નવસારી જિલ્લાનાં જલાલપોરના મછાડ ગામના પ્રવિણભાઇ પટેલ ગુમ થયા છે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી જલાલપોર પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવ્યાં અનુસાર પ્રવિણભાઇ ધીરૂભાઇ પટેલ રહે-મછાડ, સ્કુલ ફળિયા, જલાલપોર ના તા.૧૪/૦૩/૨૦૨૪ ના…
-
નવસારી જિલ્લામાં ચૂંટણી ફરજ પરના અધિકારીઓ તથા કર્મચારીઓ માટે તાલીમ શિબિર યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લાના કલેકટર અને ચૂંટણી અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રેએ તાલીમ શિબિરની મુલાકાત લઈ ચૂંટણી ફરજ પરના અધિકારીઓ …
-
નવસારી જિલ્લાના વિધાર્થીઓ વિવિધ કલાત્મક પ્રવૃત્તિના માધ્યમથી નાગરિકોને મતદાનનું મહત્વ સમજાવ્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી મતદાન જાગૃતિ “ સ્વીપ” અભિયાન હેઠળ નવસારી જિલ્લાની શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઇ પોસ્ટર ડીઝાઈન, નિબંધ અને…
-
જેસી.એન્ડ જેસી શ્રેષ્ઠી વિદ્યા સંકુલ સીટી ગાર્ડનનાં ૨૩૨ વિધાર્થીઓ મતદાન જન જાગૃતિ રેલીમાં જોડાયા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી મતદાન જાગૃતિ અભિયાન ૨૦૨૪ અંતર્ગત નવસારી જિલ્લામાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેમાં તાજેતરમાં શાળાના…
-
નવસારી જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી વિસ્તારમાં સભા ભરવા- સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ થનાર છે. …
-
સરકારી મિલ્કતો સહિત તમામ પ્રકારની જગ્યાએ પાટીયા-બેનરો- ધજા- ભીંતચિત્રો ચૂંટણીના પ્રચાર માટે મુકવા કે ઉભા રાખવા પર પ્રતિબંધ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ- નવસારી આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ થનાર…