NAVSARI
-
Navsari: શ્રીમતી બી.સી.જે.સાર્વજનિક હાઈસ્કુલ બીગરી દ્વારા મનરેગામાં કામ કરતા શ્રમિકોને મતદાન અંગે જાગૃત કર્યા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લામાં આગામી ૭મી મેના રોજ મતદાન થનાર છે ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી…
-
Navsari: તા.૨૬ મીએ નવસારીના ટોળી ગામે લોકડાયરાનું આયોજન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી અને ઓમ સાંઇ ભજન મંડળ ટ્રસ્ટ ગણદેવી આયોજીત…
-
નવીન મતદારને પોતાનું EPIC કાર્ડ સરનામે મળેલ ન હોય તો e-EPIC ડાઉનલોડ કરી શકાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *EPIC કાર્ડ ન હોય તો e-EPIC ની પ્રિન્ટ પણ ઓળખના પરુાવા તરીકે માન્ય ગણાશે: મુખ્ય નિર્વાચન…
-
નવસારી જી.આઇ.ડી.સી.એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ ક્રિકેટ અને વોલીબોલ ટુર્નામેન્ટમાં ઝળક્યા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી શ્રી ધનવંતરી કોલેજ ઑફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી કિમ દ્વારા ધનવંતરી સ્પોર્ટસ લીગ-૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું…
-
Navsari: ૨૫ નવસારી સંસદિય મતદાર વિભાગમાં ૧૪ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અંતર્ગત સમગ્ર ગુજરાત સહિત ૨૫-નવસારી સંસદીય બેઠક પર આગામી તા.૭ મે ના…
-
નવસારી જિલ્લાના શિક્ષણાધિકારીની કચેરી ખાતે મતદાન જાગૃતિ અંગે રંગોળી દોરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે તાજેતરમાં નવસારી જિલ્લાના શિક્ષણાધિકારીની કચેરી ખાતે મતદાન જાગૃતિ અંગે રંગોળી…
-
૨૫-નવસારી સંસદીય મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે શ્રીમતી બી.બી. કાવેરી નિમણૂંક કરવામાં આવ્યા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ જાહેર કરવામાં આવેલ છે. જેના અનુસંધાને સમગ્ર ચૂંટણી…
-
સત્ય સાંઈ નર્સિંગ કોલેજ મહુવાસ ખાતે પહેલી વખત મતદાન કરનાર મતદાતાઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિના સુત્રો,બેનરો હાથમાં રાખી મતદાનના ગરબા ગાયા* *રંગોળી,ગરબા, કઠ પૂતળી, નાટક જેવા પરંપરાગત માધ્યમો…
-
૨૫-નવસારી લોકસભા મતદાર વિભાગના ખર્ચ ઓબ્ઝર્વર શ્રી હર્ષિત દિલિપ બારી એ મીડિયા સેન્ટરની મુલાકાત લીધી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ભારતીય ચૂંટણી પંચના આદેશાનુસાર શરૂ કરવામાં આવેલા મીડિયા સેન્ટર (અને ઇલેક્ટ્રોનિક મીડિયા…
-
Navsari: ૨૫-નવસારી સંસદીય મતવિસ્તાર માટે ૩૫ નામાંકન રજુ,નામાંકનના અંતિમ દિને ૨૬ નામાંકન રજુ કરાયા
વાત્સલ્યમ સમાચાર – મદન વૈષ્ણવ-નવસારી ૨૫-નવસારી સંસદીય મતદાર વિભાગ માટે ઉમેદવારી પત્રો રજુ થયેલ છે. જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મળેલ માહિતી…