GUJARAT
સુરેન્દ્રનગર શહેરમાં દર્શન વિદ્યાલયમાં વિજ્ઞાન મેળો તથા રસોઈ મહોત્સવ ફ્રુટ ફન ફેર યોજાયો હતો.
તા.22/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થા શ્રી દર્શન વિદ્યાલય એક્ટિવ વિવિધલક્ષી ટ્રસ્ટ સંચાલિત દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ગઢાદમા યોજાશે કિશાનશભા ખેડૂતોના ફાળાથી યોજાશે કિશાનશભા ખેડૂત નેતા રાજુભાઈ કરપડાએ કરી જાહેરાત
તા.22/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા રાજુભાઈ કરપડાના સમર્થનમાં એક વિશાળ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે “કિશાન ક્રાંતિ…
નવનિયુક્ત વાવ થરાદ જિલ્લા ભાજપ પ્રમુખ નો દિયોદર ખાતે સન્માન સમારોહ..
નવનિયુક્ત વાવ થરાદ જિલ્લા ભાજપ પ્રમુખ નો દિયોદર ખાતે સન્માન સમારોહ.. અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર બનાસકાંઠા જિલ્લા માંથી વિભાજન થયેલ…
WAKANER:વાંકાનેરમાં સામાન્ય બોલાચાલીમાં દંપતીએ યુવકને ઢીકાપાટુનો માર માર્યો
WAKANER:વાંકાનેરમાં સામાન્ય બોલાચાલીમાં દંપતીએ યુવકને ઢીકાપાટુનો માર માર્યો વાંકાનેર શહેરમાં આવેલ ભુરીયા સોસાયટીમાં યુવક આરોપીના ઘરે ગયેલ હોય સમાધાન માટે…
MALIYA (Miyana) માળિયા (મી) પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો
માળિયા (મી) પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો ગુજરાતમાં દારૂબંધીના કાયદાના કડક અમલ માટે પોલીસ સતર્ક બની…
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના હસ્તે પદ્મશ્રી ડોક્ટર પ્રવીણ દરજીને “સાહિત્ય ગૌરવ એવોર્ડ” અર્પણ કરવામાં આવ્યો.
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના હસ્તે પદ્મશ્રી ડોક્ટર પ્રવીણ દરજીને “સાહિત્ય ગૌરવ એવોર્ડ” અર્પણ કરવામાં આવ્યો.…
MORBI મોરબી સમાજનું બંધારણ અને તેના હેતુ : વિચારથી કાર્ય સુધી
MORBI મોરબી સમાજનું બંધારણ અને તેના હેતુ : વિચારથી કાર્ય સુધી સમાજનું બંધારણ એટલે માત્ર નિયમો કે કાયદાનો બંધોબસ્ત નહીં,…
MORBI:મોરબી મહાનગરપાલિકાના પ્રજાલક્ષી નિર્ણય ટેક્સમાં કોઈ જ વધારો નહીં.
MORBI:મોરબી મહાનગરપાલિકાના પ્રજાલક્ષી નિર્ણય ટેક્સમાં કોઈ જ વધારો નહીં. મોરબી મહાનગરપાલિકાના માન.વહીવટદારશ્રી અને માન.કમિશનરશ્રી દ્રારા આગામી નાણાકીય વર્ષ 2026-2027 માટેનું…
MORBI:મોરબીના 76 બાકીદારોની મિલકતને સીલ કરતુ મહાનગરપાલિકા
MORBI:મોરબીના 76 બાકીદારોની મિલકતને સીલ કરતુ મહાનગરપાલિકા 376 બાકીદારોને મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા એ વોરંટ ઇસ્યુ કર્યા:રહેણાંક મિલકતમાં વેરો ભરપાઈ ન…
GUJARAT ગુજરાત પાસે ટુંક સમયમાં હશે સર્પદંશથી થતા મૃત્યુને ઘટાડવા માટે સ્થાનિક સાપોના ઝેરમાંથી બનેલું એન્ટિવેનમ
GUJARAT ગુજરાત પાસે ટુંક સમયમાં હશે સર્પદંશથી થતા મૃત્યુને ઘટાડવા માટે સ્થાનિક સાપોના ઝેરમાંથી બનેલું એન્ટિવેનમ ગુજરાત સરકાર દ્વારા ધમરપુર…










