PANCHMAHAL
-
મતદાન જાગૃતિ અંતર્ગત જિલ્લામાં વિવિધ શાળાઓ, મોલ,બેંક,હોટલ,આંગણવાડી કેન્દ્રો ખાતે અચૂક મતદાનનો સંદેશો આપ્યો
તારીખ ૨૩/૦૪/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ ૧૮-…
-
વેજલપુર જવાહર નવોદય વિદ્યાલયના પાવર જનરેટર રૂમના તાળા તોડી રૂ ૪૧,૫૦૦/ના સામાનની ચોરી.
તારીખ ૨૩/૦૪/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ વેજલપુર પોલીસ મથકે જવાહર નવોદય વિદ્યાલય ના આચાર્ય ડોક્ટર પ્રિયરંજન સ્વયંવરપ્રસાદ સિંઘ દ્વારા નોંધાયેલી ફરિયાદ…
-
કાલોલ નગરનાં પાતાળેશ્વર મહાદેવના મંદિર ખાતે આવેલ હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી
તારીખ ૨૩/૦૪/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગરમાં નદીના પટમાં પાતાળેશ્વર મહાદેવ ના મેદાનમાં આવેલ હનુમાનજી મંદિર ખાતે નિધિપતિ હનુમાન મંદિરમાં…
-
હાલોલ સહીત તાલુકામાં હનુમાન જયંતિ પર્વની ઉજવણી કરવામાં આવી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૩.૪.૨૦૨૪ હાલોલ નગર સહિત તાલુકામાં મંગળવારના રોજ હનુમાન જયંતી પર્વની ઉજવણી ભક્તિસભર વાતાવરણમાં હનુમાન ભક્તો દ્વારા હનુમાનજી…
-
ચૈત્રી પૂનમના દિવસે યાત્રાધામ પાવાગઢ ખાતે એક લાખ જેટલા માઇ ભક્તોએ માતાજીના દર્શન કર્યા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૩.૪.૨૦૨૪ સુપ્રસિધ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રી પૂર્ણ થયા બાદ આજે ચૈત્રી પૂર્ણિમાના રોજ એક…
-
હાલોલ:શિવરાજપુરના કંસારાવાવ પાસે એસ.ટી બસ અને ટ્રેકટર વચ્ચે સર્જાયો અકસ્માત,ચાર ઇસમોને પહોંચી ગંભીર ઇજાઓ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૨.૪.૨૦૨૪ હાલોલ ના શિવરાજપુર નજીક કંસારાવાવના પાટીયા પાસે આજે વહેલી સવારે એસ.ટી બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત…
-
કાલોલ શહેર સ્થિત સીવીલ કોર્ટમાં વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું
તારીખ ૨૨/૦૪/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ કોર્ટે ના પટાંગણ મા આજ રોજ ૨૨ એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી અંતર્ગત વૃક્ષ…
-
સણસોલી ગામે લગ્નના વરઘોડામાં ડીજે બંધ કરાવવા ઉશ્કેરણી બાબતે 11 ઈસમો સામે સામી ફરીયાદ.
તારીખ ૨૨/૦૪/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ સણસોલી ના વચલા ફળીયામા રહેતા અરવિંદસિંહ વખતસિંહ રાઠોડ દ્વારા નોંધાવેલી ફરિયાદની વિગતો મુજબ અજયસિહ નાલગ્નનો…
-
હાલોલ જૈન સમાજ દ્વારા મહાવીર જન્મકલ્યાણ પર્વની ઉજવણી કરવામાં આવી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૨.૪.૨૦૨૪ ૨૪ માં ભગવાન મહાવીર સ્વામીજીના જન્મ કલ્યાણક નિમિતે હાલોલ જૈન સમાજ દ્વારા મહાવીર જન્મ કલ્યાણ. પર્વની…
-
વડોદરાના જુમ્મા મસ્જિદવાળા પીરબાબાનો 36મો વાર્ષિક ઉર્ષનો જુલૂસે સંદલ સાથે ભવ્ય પ્રારંભ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૧.૪.૨૦૨૪ નિસ્વાર્થ ભાવે કોઈ પણ નાત જાતના ભેદભાવ વિના માનવતાની સેવા કરનાર સુફિવાદના પ્રચારક અને કાદરી વંશની…