SURENDRANAGAR
-
ધાંગધ્રા કલ્પના ચોકડી પાસેથી ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને દબોચી લીધો.
તા.22/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા ગિરીશ પંડ્યાના માર્ગદર્શક હેઠળ ધાંગધ્રા ડીવાયએસપી જે ડી પુરોહિતની સૂચનાથી અને માર્ગદર્શનથી ધાંગધ્રા તાલુકા…
-
પાટડીના સડલા ગામમાં ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતાં 30 થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા.
તા.22/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાનું સડલા ગામ રોગચાળાના અજગરી ભરડામાં સપડાયું છે હાલમાં ગામમાં ડેન્ગ્યુના શંકાસ્પદ 30થી વધુ…
-
ધાંગધ્રા શહેરમાં પાલીકા દ્વારા ખાણીપીણીની લારીઓ અને દુકાનદારને 5 હજારનો દંડ ફટકાર્યો.
તા.22/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં લોકોના આરોગ્યને ધ્યાનમાં લઈને નગરપાલિકા દ્વારા ખાણીપીણી લારીઓ અને દુકાન દારોનું ચેકીંગ હાથ…
-
ધ્રાંગધ્રાના ભાજપના કાર્યલયનું ઉદઘાટન પ્રસંગે ક્ષત્રિયો દ્વારા કેસરી ધ્વજ સાથે વિરોધ પ્રદર્શન કર્યું.
તા.22/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા બ્રમસમાજની વાડી ખાતે ભાજપના કાર્યાલયના ઉદધાટન પ્રસંગે કેસરી રંગના ધ્વજ સાથે ક્ષત્રિય રાજપુત સમાજના…
-
વઢવાણ વિધાનસભાના બુથ લેવલ ઓફિસરની દીકરીના લગ્ન પ્રસંગે મહેમાનોને અપાયો મતદાનનો સંદેશ
તા.22/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર લગ્નમાં આર્શિવાદ આપવા આવેલા મહેમાનોને અવશ્ય મતદાન કરવા અનુરોધ કરતા BLO સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાતાઓ પોતાના…
-
નવા સુરજદેવળ મંદિર ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતીમા આદર્શ આચાર સંહિતાનું ઉલંઘન
તા.22/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રામકુભાઇ કરપડાએ ચુટણી અધિકારીને ફરીયાદ દાખલ કરવા કરી રજુઆત ગતરોજના રવિવારના ચોટીલા તાલુકાનાં દેવસર નવા સુરજદેવળ મંદિર…
-
જૈન સોસ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા ઠંડા પાણીની પરબ ચાલુ કરવામાં આવી
તા.22/04/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમિત્તે જળ એજ જીવનના સૂત્રને સાર્થક કરતા ઉનાળાની આ અસહ્ય ગરમીમાં…
-
સુરેન્દ્રનગર જૈન સોશિયલ ગ્રુપ સિલ્વર દ્વારા મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમિતે પક્ષીઓ માટે 600થી વધુ પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
તા.21/04/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જૈન સોસ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દરેક સમયમાં જીવદયા ના કાર્યને પ્રોત્સાહન આપતા હોય છે આ…
-
સુરેન્દ્રનગર લોકસભામાં ખેડૂત આગેવાન જે. કે. પટેલની ઉમેદવારી રાજકીય ગણીત બગાડી શકે છે.
તા.21/04/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ખેડૂતોએ અલગ ચોક્કો ઊભો કરતાં રાજકીય પક્ષો ચિંતામાં સુરેન્દ્રનગર લોકસભા સીટ ઉપર ખેડૂત આગેવાન અને ખેડૂતોના…
-
વઢવાણ તાલુકાના દેદાદરા ગામના પાટિયા પાસેથી આઈસર ટ્રકમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને દબોચી લીધો.
તા.20/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિદેશી દારૂની બોટલો નંગ 1860 કિ.રૂ.8,57,890 તથા આઈસર ટ્રક સહિત કુલ મળીને રૂ.18,06,090 નો મુદ્દામાલ જપ્ત કર્યો.…