JAMNAGAR CITY/ TALUKO
-
જામનગર શહેરમાં શ્રી રાજપુત મહિલા સંગઠન દ્વારા આયોજિત શ્રી શિવ મહાપુરાણ નવાન્હ પારાયણ જ્ઞાનયજ્ઞ.
|| ૐ નમઃ શિવાય ।। જામનગર શહેરમાં શ્રી રાજપુત મહિલા સંગઠન દ્વારા આયોજિત શ્રી શિવ મહાપુરાણ નવાન્હ પારાયણ જ્ઞાનયજ્ઞ.…
-
.જામનગર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા હીટવેવ દરમિયાન રક્ષણ મેળવવા અંગેની માર્ગદર્શિકા જાહેર કરાઈ
વાત્સલ્યમ સમાચાર પ્રદીપસિંહ જી.રાઠૌર જામનગર જામનગર તા.16 એપ્રિલ, જામનગર જિલ્લામાં વર્તમાન દિવસોમાં હીટવેવની સંભાવનાઓને જોતા હીટવેવ દરમિયાન શું કરવું અને…
-
જામનગર શહેરમાં ઓટો રીક્ષામા પેસેન્જર તરીકે બેસાડી ધ્યાન બહાર ગળામાથી સોનાના ઘરેણાની ચોરી કરતી ટોળકી ના બે ઇસમોને પકડી પાડી ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચોરીમા ગયેલ સોનાની માળા સહીત કુલ રૂ.૨,૬૦,૦૦૦/-ના મુદામાલ સાથે આરોપીઓને પકડી પાડતી જામનગર સીટી સી ડીવીઝન સર્વેલન્સ સ્કોડ
વાત્સલ્યમ્ સમાચાર પ્રદીપસિંહ જી રાઠૌર જામનગર ગઈ તા.૧૩/૦૪/૨૦૨૪ ના બપોર પછીના પાંચેક વાગ્યાના અરસામા ફરીયાદીને જામનગર સમર્પણ પાસેથી પેસેંજર તરીકે…
-
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
વાત્સલ્યમ સમાચાર પ્રદિપસિંહ જી.રાઠૌર જામનગર જામનગર તા.૧૬ એપ્રિલ, જામનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત વધુમાં વધુ લોકો મતદાન કરી લોકશાહીના…
-
શ્રી સંત મહાત્મા ઈશરદાસજી સમીતી ઈશરધામ દ્વારા રામનોમ/ઈશરનોમ ઉત્સવ નું આયોજન જાહેર આમંત્રણ…
વાત્સલ્યમ સમાચાર પ્રદિપસિંહ જી.રાઠૌર જામનગર ચૈત્ર સુદ નોમ 17/04/2024 ને બુધવાર રામનોમ/ઈશરનોમ ની ઈશરધામ સમિતી દ્વારા ભવ્ય ઉજવણી કરવાનું આયોજન…
-
જામનગરના રાજવી જામસાહેબે કહ્યું છે કે લોકશાહીની રીતે પરશોત્તમ રૂપાલાને હરાવવા જોઈએ.
જામનગરના રાજવી જામસાહેબે પણ એક પત્રકાર પરિષદ કરી સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. જામસાહેબે કહ્યું છે કે આજના સમયમાં જૌહર…
-
જામનગરમાં ભાજપના મોટા ક્ષત્રિય આગેવાને પરશોત્તમ રૂપાલાને પત્ર લખી સ્વૈચ્છીક રીતે ઉમેદવારી પરત ખેંચવા કહ્યું
પરશોત્તમ રૂપાલા વિવાદમાં જામનગરથી મોટા સમાચાર સામે આવ્યાં છે. ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ્દ થાય તે માંગણી સાથે આંદોલન ચલાવી…
-
કાલાવડ તેમજ લેઉવા પટેલ સમાજનું ગૌરવ
03 એપ્રિલ 2024 હર્ષલ ખંધેડિયા :- જામનગર GSET ઉતિર્ણ થતા કાલાવડ શહેર અને સમાજનું ગૌરવ અધ્યાપક માટે યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન.…
-
*જામનગરમાં ડી.કે.વી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં મતદાન જાગૃતિલક્ષી સ્લોગન સ્પર્ધાનું આયોજન કરાયું
01 એપ્રિલ 2024 હર્ષલ ખંધેડિયા :- જામનગર જામનગરમાં ડી.કે.વી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં મતદાન જાગૃતિલક્ષી સ્લોગન સ્પર્ધાનું આયોજન કરાયું. સમગ્ર…
-
આરબલુસ પ્રાથમિક શાળામાં શાળા રિનોવેશનના દાતાશ્રીઓનો સન્માન કાયક્રમ અને ધોરણ – ૮ ના બાળકોનો વિદાય સમારોહ યોજાયો
શ્રી આરબલુસ પ્રાથમિક શાળા, તાલુકો – લાલપુર, જિલ્લો – જામનગર માં આરબલુસ પ્રાથમિક શાળામાં શાળા રિનોવેશનના દાતાશ્રીઓનો સન્માન કાયક્રમ અને…