JETPUR
-
Jetpur: જેતપુર ફૂડ મોલ ખાતે કાર્યક્રમ યોજી જેતપુર પંથકના લોકોને કર્યા જાગૃત
તા.૧૬/૪/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર Rajkot, Jetpur: રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને વધુને વધુ નાગરિકો…
-
Rajkot: લોકશાહીના અવસરમાં સહભાગી થવા ઉપલેટા, ધોરાજી, જેતપુર તથા રાજકોટ તાલુકાના મતદાતાઓને અપાયું “વિશિષ્ટ નોતરૂ”
તા.૧૫/૪/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર બી.એલ.ઓ.શ્રીઓ દ્વારા આમંત્રણ પત્રિકાઓ આપી મતદાન કરવા પ્રોત્સાહિત કરાયા Rajkot: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં આગામી…
-
Jetpur: જેતપુરમાં ડો. બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી
તા.૧૪/૪/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર હિન્દુ મુસ્લિમ એકતા ગ્રુપ દ્વારા રસનું વિતરણ કરવામાં આવ્યું ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ.બાબા સાહેબ…
-
Jetpur: જેતપુર ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.
તા.૧૨/૪/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર ખાંટ રાજપૂત સમાજ દ્વારા રૂપાલા વિરુદ્ધ જેતપુર સહિત જૂનાગઢ, પોરબંદર, સુરત, કેશોદ,વિસાવદર, મેદરડા સહિતના…
-
Rajkot: રાજકોટ ગ્રામ્ય, જસદણ, ગોંડલ, જેતપુર અને ધોરાજી વિધાનસભા મત વિસ્તારમાં ૧૦ એપ્રિલ સુધીમાં કુલ ૬૭૧૫ અનધિકૃત પ્રચાર સામગ્રી દૂર કરાઈ
તા.૧૧/૪/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લામાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ સંદર્ભે આદર્શ આચારસંહિતા અમલી છે. જે અન્વયે જિલ્લા…
-
Jetpur: જેતપુર તાલુકાના અમરાપર ગામ ખાતે મતદાર જાગૃતિ અંગેની રેલી યોજાઇ
તા.૧૧/૪/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર Rajkot, Jetpur: લોકશાહીના સૌથી મોટા પર્વ ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે ચૂંટણી…
-
Rajkot: રાજકોટ જિલ્લાના ઈ-શ્રમ કાર્ડ ધારકોએ ઈ-શ્રમ કાર્ડને રાશન કાર્ડ સાથે લિંક કરવા સૂચના
તા.૧૧/૪/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લાના ઈ-શ્રમ કાર્ડ ધરાવતા શ્રમિકો પૈકી જે શ્રમિકો રાશનકાર્ડ ધરાવે છે, તેઓને રાષ્ટ્રીય અન્ન સલામતી…
-
Jetpur: જેતપુરમાં દૂષ્કર્મના ઇરાદે અઢી વર્ષની બાળકીની હત્યા નિપજાવનાર શખસને આજીવન કેદની સજા
તા.૧૧/૪/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર સામાકાંઠા વિસ્તારમાં ગત રામનવમીએ પરપ્રાંતિય પરિવારની બાળકીને રાજેશ ચુડાસમા નામનો શખસ મોઢે ડૂમો દઇ…
-
Rajkot: કાગવડ શ્રી ખોડલધામ મંદિરે નવ દિવસ ધામધૂમથી ઉજવાશે ચૈત્રી નવરાત્રિ
તા.૯/૪/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર નવ દિવસ વિવિધ જિલ્લા/તાલુકાની શ્રી ખોડલધામ સમિતિની બહેનો દ્વારા ધ્વજારોહણ, યજ્ઞ, રાસ-ગરબા અને ધૂન-કિર્તન…
-
Rajkot: રાજકોટમાં વિવિધ જગ્યાએ “મતદાન જાગૃતિ અભિયાન”નું આયોજન કરાયું
તા.૯/૪/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: દેશના તહેવારમાં વધુમાં વધુ મતદાતાઓ ભાગ લે તે માટે ઠેર ઠેર મતદાન જાગૃતિ અભિયાનની પ્રવૃતિઓ કરવામાં…