JUNAGADH RURAL
-
જૂનાગઢ જિલ્લાના ૧૪૭૩૬ વરિષ્ઠ અને ૧૨૯૩૫ દિવ્યાંગ મતદારોને ઘર બેઠા મતદાન કરવાની સવલત અપાશે
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : એક પણ મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહે તેવી ભારતના ચૂંટણી પંચના…
-
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિલ રાણાવસિયાની દેખરેખમાં પ્રથમ રેન્ડમાઇઝેશન પૂર્ણ
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : જિલ્લામાં આગામી તા. ૭ મે ના રોજ લોકસભા ચૂંટણી અન્વયે મતદાન યોજાનાર…
-
જૂનાગઢ જિલ્લામાં સરકારી આરામગૃહો, ડાક બંગલાઓ તથા વિશ્રામગૃહોનો ચૂંટણીના કામે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : ભારતના ચૂંટણી પંચ તરફથી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તથા વિધાનસભા પેટા ચૂંટણી માટેનો…
-
ચૂંટણી અંગેના કોઈપણ સાહિત્ય, ચોપાનિયા વગેરે ઉપર મુદ્રક અને પ્રકાશકના નામ -સરનામાની વિગતો છાપવી ફરજિયાત …..
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનગાઢ : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તથા વિધાનસભા પેટા ચૂંટણી માટેનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો…
-
અધિકારી-કર્મચારીઓની પ લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા
જિલ્લાની શિક્ષણ, રોજગાર અને નારી અદાલતના અધિકારી-કર્મચારીઓના મતદાન કરવાની સાથે કરાવવા માટે લીધા શપથ જૂનગાઢ તા.૨૧ દરેક નાગરિક મતાધિકારનો અચૂક ઉપયોગ…
-
જૂનાગઢ જિલ્લાના મોટા ઔદ્યોગિક એકમો સાથે મહત્તમ મતદાન માટે MOUs કરવામાં આવ્યાં
જૂનાગઢ તા.૨૦ રાજ્યકક્ષાની જેમ જૂનાગઢ જિલ્લામાં પણ કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લાના મોટા ઔદ્યોગિક એકમો…
-
ગિરનાર પર્વત સહિત ઈકો સેન્સિટીવ ઝોનમાં પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારીની નામદાર ગુજરાત હાઇકોર્ટે સરાહના કરી
રચનાત્મક અભિગમ સાથેની પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારીમાં કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની ભૂમિકાને પણ નામદાર હાઇકોર્ટે બિરદાવી હાઈકોર્ટ સમક્ષ ગિરનાર અને ઇકો…
-
મતદાન આપી આ મહાઉત્સવમાં સહભાગી થવાની અપીલ કરતું જૂનાગઢ જિલ્લા ચૂંટણી તંત્ર
જૂનાગઢ તા. ૧૯, ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ. સમગ્ર વિશ્વમાં સૌથી વધારે મહત્વની બાબત જો કોઇ ગણાતી હોય તો એ છે ચૂંટણી.…
-
જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા તા. ૧૭ ફેબુ્આરીના ભરતી મેળો યોજાશે
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય…
-
મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકો માટે જરૂરી સુવિધા અને વ્યવસ્થાઓ ઉભી કરવા મંથન
વત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ તળેટી વિસ્તારમાં પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળાનો પરંપરાગત રીતે મહાવદ…