KANKREJ
-
વડા સાંપરિયાવાસ પ્રાથમિક શાળામાં હોળી-ધુળેટી પર્વની ઉજવણી કરાઈ
કાંકરેજ તાલુકાના વડા ખાતે આવેલ સાંપરિયાવાસ પ્રાથમિક શાળામાં દરવર્ષની જેમ ચાલુ વર્ષે આજરોજ સંવત ૨૦૨૮૦ ના ફાગણસુદ-૧૩ ને શનિવાર તા.૨૩/૦૩/૨૦૨૪…
-
શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમાજના ૨૨ મા સમૂહલગ્નમાં સુરતથી ૩ લાખનું દાન અર્પણ કરવામાં આવ્યું
નવાબી નગરી રાધનપુર ખાતે ભાભર હાઈવે ઉપર આવેલ શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી શાંતાબેન હેમાભાઈ પ્રજાપતિ…
-
રૂની ખાતે ગાંધી દેવીલાબેન સુરેશકુમાર ખોડાઢોર પાંજરાપોળ નું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું.
કાંકરેજ તાલુકાના થરાને અડીને આવેલ જૈન રૂની તીર્થે ગાંધી દેવીલાબેન સુરેશકુમાર ખોડાઢોર પાંજરાપોળ લાખોના ખર્ચે નવ નિર્માણ પામેલ પાંજરાપોળનું આજરોજ…
-
થરામાં જય સિયારામ જીવદયા ગ્રૂપ દ્વારા ચકલી ઘર તથા કુંડાનું વિતરણ કરવામાં આવ્યું.
૨૦મી માર્ચ સમગ્ર દુનિયામાં વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.મનુષ્યને એમ થાય કે ભલા ચકલાના તે કાંય દિવસ ઉજવવાના…
-
તાણા (થરા) શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે વસંતોત્સવ -૨૪ યોજાયો.
કાંકરેજ તાલુકાના તાણા (થરા) ખાતે આવેલ શ્રી સરસ્વતી શિશુ મંદિર ના પટાંગણમાં શ્રી સરસ્વતી શિશુ વાટિકા-૩,કક્ષા-૨ તથા કક્ષા-૬ ના બાળકોનો…
-
થરા ખાતે સિદ્ધસિલા સોસાયટી માં સુંદરકાંડ પાઠ એવમ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં સિદ્ધસિલા સોસાયટી ખાતે રહેતા હાઈવે સ્થિત બિરાજમાન શ્રી બહુચર માતાજી તથા શ્રી નિલકંઠ મહાદેવના પુજારી…
-
નાયતામા શ્રી સમાલ પરગણા પ્રજાપતિ સમાજની મિટિંગ મળી.
નાયતા ખાતે નાથાભાઈ પ્રજાપતિ ના નિવાસસ્થાને શ્રી સમાલ પરગણા પ્રજાપતિ સમાજ ની જનરલસભા રવિવારના રોજ સવારે મળી દીપપ્રાગટય કરી ઉપસ્થિત…
-
થરા શહેર યુવા મોરચા દ્વારા પ્રદેશ પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું
શિક્ષણ નગરી પાટણમાં આવેલ એ.પી.એમ.સી.ના હોલમાં ભારતીય જનતા યુવા મોર્ચા પાટણ જિલ્લાની પાટણના ઉમેદવાર ભારતસિંહ ડાભીના વિજય સંકલ્પના શંખનાદ સાથે…
-
થરા કોલેજમાં દીક્ષાન્ત અને પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો
શ્રી કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ આર્ટ્સ એન્ડ કૉમેર્સ કોલેજ માં આજરોજ તા.૧૫/૦૩/૨૦૨૪ ના રોજ બી.એ./બી.કોમ.સેમ-૬ અને એમ.એ./એમ.કોમ.સેમ-૪ ના…
-
તાણા (થરા) માં શ્રી નાગણેશ્વરી માતાજી એવમ શ્રી પાબુદાદાની પ્રતિષ્ઠા કરવામાં આવી
કાંકરેજ તાલુકાના ઘેઘૂરવડના નામે વિખ્યાત તાણા ગામે અતિપુરાણું ઐતિહાસિક શ્રી ચામુંડા માતાજી બિરાજમાન છે. આવી તાણાની પાવન ભૂમિમાં ગોસ્વામી પરિવાર…