KESHOD
-
કેશોદ નાં જલારામ મંદિરે ભારતીય ગ્રાહક સુરક્ષા પંચાયત ની શિબિર યોજાઈ
ભારતમાં ગ્રાહક-સુરક્ષાની પ્રવૃત્તિના ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે. 1990ના દાયકાના આરંભ સુધી દેશમાં નોંધાયેલાં સૌથી વધુ ગ્રાહક-સંગઠનો ગુજરાતમાં હતાં.…
-
(no title)
ભારત વિકાસ પરિષદ ઍ સંકલ્પ સહયોગ સંસ્કાર સેવા અને સમર્પણ આ પાંચ સૂત્રોને ધ્યાનમાં રાખીને ધર્મ,સંસ્કૃતિ પ્રકૃતિ અને રાષ્ટ્રભાવના સાથે…
-
કેશોદ આંબાવાડી ખાતે આવેલ કડવા પટેલ સમાજ ખાતે હોરી રસિયા ફુલફાગનો કાર્યક્રમ યોજાયો
રસિયા ઉત્સવ રાધાકૃષ્ણ અને ગોપીઓના રિસામણા મનામણા વસંત પંચમીથી ફૂલદોલોત્સવ સુધી 40 દિવસના આ સમયગાળાને રસિયા ઉત્સવ તરીકે ઉજવવામાં આવે…
-
કેશોદના પંચાળા સ્વામિનારાયણ મંદિરે રાસોત્સવ રંગોત્સવ શાકોત્સવ નું ભવ્ય આયોજન બસો વર્ષ પહેલાં પંચાળા ખાતે ભગવાન સ્વામિનારાયણ સંતો ભક્તો સાથે પંચાળા ખાતે રંગોત્સવ ઉજવ્યો હતો
કેશોદ તાલુકાનાં ઘેડ વિસ્તાર નો પ્રારંભ પંચાળા ખાતેથી થાય છે અને અહીં આવેલ ભગવાન સ્વામિનારાયણ મંદિર ને કારણે જગપ્રસિદ્ધ બન્યું…
-
કેશોદ કર્મશીલ ગ્રુપ દ્વારા 1992 નાં કાર સેવકોનાં સન્માન ની કાર્યક્રમ યોજાયો
માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ – કેશોદ સંચાલિત કર્મશીલ ગ્રુપ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે તેના અનુસંધાને આજરોજ…
-
કેશોદ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
આજરોજ કેશોદ નાં આંબાવાડી વિસ્તાર માં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ તથા સાંધાના દુખાવા નો કેમ્પ તેમજ હોમીયોપેથી નો…
-
જૂનાગઢ જિલા ના કેશોદ પોલીસ દ્વારા પકડી પડાયેલ લાખો રૂપિયાના દારૂનો ફાગરી રોડ પર આવેલા સ્ટોન ક્રશર નાં ગ્રાઉન્ડ માં jcb ફેરવી અને નાશ કરાયો…
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી નું કડક અમલવારી માટે થઈ અને કેશોદ પોલીસ હંમેશા અગ્રેસર હોય છે,કેશોદ પોલીસ દ્વારા ઇંગ્લિશ દારૂનો વેચાણ…
-
માળીયા તાલુકાના ખેરા ગામમા માતૃશક્તિ વંદના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી
જૂનાગઢ જિલ્લાના માળીયા તાલુકાના ખેરા ગામે રામ મંદિર ના સાનિધ્યમાં BRS કોલેજના આચાર્ય શ્રી કાનજીભાઈ ઘોડાદ્રા સ્ટાફ અને વિદ્યાર્થીઓના સહયોગથી…
-
મોટર સાયકલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી મુદામાલ મો.સા. સાથે આરોપીને પકડી પાડતી કેશોદ સર્વેલન્સ ટીમ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી નીલેશ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓની સુચના અનુસાર નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.સી.ઠકકર સાહેબ કેશોદ વિભાગ કેશોદ ના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એ.બી.ગોહિલ નાઓ એ મીલ્કત વીરૂધ્ધના ગુન્હાઓ અટકાવવા તેમજ ચોરી ની પ્રવૃતી કરતા ઇસમોને પકડી પાડવા અને મીલકત સબંધિત ગુન્હાઓ ડીટેક્ટ કરવા કેશોદ પોલીસ સ્ટાફ તથા બીટ ઇન્ચાર્જશ્રી તથા સ્ટાફને અલગ થી બ્રીફીંગ કરી પેટ્રોલીંગ કરવા સુચના આપેલ જે અનુસંધાને કેશોદ પોસ્ટે ના પો.હેડ કોન્સ કે.જે.ડાભી નાઓને બાતમી રાહે હકીકત મળેલ કે કેશોદ આંબાવાડી વીસ્તાર મા એક ઇસમ ચોરી કરેલ મો.સા સાથે આટા ફેરા મારતો હોય જેથી તુરત જ સર્વેલન્સ સ્કોડના પો.સબ ઈન્સ આર.એમ.વાળા- તથા પો.હેડ.કોન્સ. કે.જે.ડાભી તથા પો.કોન્સ. રવિભાઈ જગદિશભાઈ ધોળકીયા તથા પો.કોન્સ અજયસિંહ કલ્યાણસિંહ ચુડાસમા તથા પો.કોન્સ વીનયસિંહ કાળુભાઇ સીસોદીયા એમ પોસ્ટાફ ના માણસો આંબાવાડી વિસ્તાર મા જઇ બાતમી હકીકત મુજબ મો.સા સાથે એક ઇસમ વિશાલભાઈ રામજીભાઈ મારૂ ને જેના આધારે ઇ ગુજકોપ મારફત સર્ચ કરી જેના રજી નં GJ 11 BA 9732, હિરો કાંપનીની સ્પલેન્ડર કી.રૂ-25,000/- વાળી હોય જે કેશોદ પોલીસ દ્વારા આઈ.પી.સી.કલમ-૩૭૯ મુજબનો બનાવ બનેલ હોય જે ગુન્હો ડીટેક્ટ કરી આરોપી વિરૂધ્ધ ઘોરણસર કાર્યવાહી કરેલ છે રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી નીલેશ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓની સુચના અનુસાર નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.સી.ઠકકર સાહેબ…
-
કેશોદ તાલુકા પંચાયતના બદલી પામેલા તાલુકા વિકાસ અધિકારી તથા નવા આવેલા તાલુકા વિકાસ અધિકારી અને નવ નિયુક્ત તલાટી કમ મંત્રીઓનો સત્કાર સમારંભ સોંદરડા ડાયારામ આશ્રમ ખાતે યોજવામાં આવ્યો
કેશોદ તલાટી કમ મંત્રી એશોશીએશન દ્વારા કેશોદ ખાતેથી બદલી થયેલા તાલુકા વિકાસ અધિકારી રૂષીકેશભાઈ ત્રિવેદી નો વિદાય સમારંભ તથા નવા…