LIMBADI
-
સુરેન્દ્રનગર LCB પોલીસે લીંબડીના ઉઘલ ગામની સીમમાંથી બંદુક સાથે એક ઈસમને દબોચ્યો.
તા.12/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર હાથ બનાવટની મઝરલોડ બંદૂક નં 1 રૂ.2000 નો મુદ્દામાલ જપ્ત કર્યો. સુરેન્દ્રનગર જીલ્લા પોલીસવડા ગીરીશ પંડયા જીલ્લામાં…
-
અમદાવાદ લીંબડી હાઇવે પર લાખો રૂપિયાની ચાંદી સહિતની લૂંટમાં સંડોવાયેલા 4 શખ્સોને 47 લાખથી વધુના મુદ્દામાલ સાથે કબ્જે કર્યો.
તા.09/03/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ત્રણ કાર, એક મોટરસાયકલ, પિસ્તોલ, એક તમંચો,73 કિલો 583 ગ્રામ ચાંદી રૂ.47,82,895 તથા જ્વેલરી 2,095 કીલો…
-
લીંમડી અમદાવાદ હાઈવે ન્યુ કબીર આશ્રમ સામે સીંગતેલ ભરેલું ટેન્કરે પલ્ટી મારી હતી
તા.28/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ખાસ કરીને લીમડી અમદાવાદ હાઈવે ઉપર રોજબરોજ નાના મોટા…
-
લીંબડી બસ સ્ટેન્ડ નજીક યોગી કોમ્પલેક્ષમાં આવેલા SBI ના એટીએમમાં 25 લાખથી વધુની ચોરી
તા.20/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી યોગી કોમ્પલેક્ષમાં આવેલા એસબીઆઇના એટીએમમાં ચોરીની ઘટના બની હતી ત્યારે ચાર જેટલા તસ્કરો મોડી…
-
સુરેન્દ્રનગર LCB પોલીસે રાજકોટ બાયપાસ રોડ પર કારમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો.
તા.16/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લા એલસીબી પીઆઇ બી એલ રાયજાદા સાહેબે એલસીબી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર…
-
લીંબડી ખાતે શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાર્કપીઠ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બનતા રાજ્યપાલ
તા.07/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કરી માર્ગદર્શન આપતા રાજ્યપાલ – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ફેમિલી ડોક્ટરની જેમ…
-
આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે
તા.06/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આવતીકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સવારે ૦૯:૦૦ કલાકે લીંબડી ખાતે શ્રી…
-
લિંબડી નિંબારક પીઠ મોટા મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં PM મોદી હાજરી આપે તેવી શકયતા
તા.02/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના લીંબડીમાં 3 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી પૂજ્ય મોરારી બાપુની રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં…
-
લીંબડીમાં માતા પુત્રની હત્યા કરી ફરાર આરોપીએ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી
તા.01/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર લિંબડીનાં ધંધુકા રોડ ઉપર તલાવડી નજીકની વાડીમાં હત્યારાએ આપઘાત કરી લીધો. લીંબડીની ભીમનાથ સોસાયટીમાં માતા પુત્રની હત્યા…
-
આદર્શ નિવાસી શાળા કુમાર ખમીસાણાના છાત્રાલયનું ઈ-ખાતમુહૂર્ત કરાયું.
તા.26/01/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ખમીસાણા ખાતે રૂ.૭.૧૪ કરોડના ખર્ચે છાત્રાલયનું કરાશે નિર્માણ. સરકાર દ્વારા ૧૬૦ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા જમવા સહિતની આધુનિક…