MANGROL
-
માંગરોળમાં શેરી નાટક, રેલી દ્વારા ગ્રામજનોને મતદાન માટે પ્રેરિત કરાયા
જૂનાગઢ,તા. ૨ લોકસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત લોકો જૂનાગઢ જિલ્લામાં વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને એ માટે…
-
માંગરોળ તાલુકાના નાદરખી ગામે સખી મંડળ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ તા ૩૦ સમગ્ર શહેરમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિલ રાણાવસીયાની આગેવાનીમાં શાળાના બાળકો, વડીલો દ્વારા, સ્ત્રીઓ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ થકી લોકોને…
-
માંગરોળ: રાજા રજવાડાના સમયના વષોં જુના વૃક્ષોમાં આગ લાગવાના બનાવો.
જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં કેશોદ રોડ તેમજ કામનાથ રોડ ઉપર સો વષૅથી પણ જુના વૃક્ષોને આયોજનબદધ રીતે પેશકદમીના ઇરાદાથી સળગાવવાના…
-
માંગરોળ તાલુકાનાં ઢેલાણા ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનો દ્વારા સ્વાગત
કલ્યાણકારી યોજનાનાં લાભાર્થીને લાભ વિતરીત કરાયા- મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ પ્રતિભાવો વર્ણવ્યા વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ…
-
માંગરોળ: ભરખા સીમ શાળા શીલ ખાતે 35 મો શાળા સ્થાપના દિન ઉજવણી કરવામાં આવી
જૂનાગઢ જીલ્લા માંગરોળ તાલુકાના શીલ ગામ માં આજરોજ ભરખા સીમ શાળા શીલ માં શાળાનો 35 મો શાળા સ્થાપના દિન નિમિત્તે…
-
માંગરોળ તાલુકાના રહીજ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ
માંગરોળ તાલુકાના રહીજ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જુનાગઢ : જિલ્લાના માંગરોળ તાલુકાના…
-
માંગરોળના માનખેત્રા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત કરતા ગ્રામજનો
યોજનાકિય લાભોના વિતરણ સાથે ડ્રોન નિદર્શન કરાયું વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : માંગરોળના માનખેત્રા ગામે વિકસિત ભારત…
-
જૂનાગઢ જિલ્લાની ૪૦ કી.મી. દરિયાઈ પટી પર એસ.પી. દ્વારા પેરા ગ્લાઈડિંગથી મેગા મોકડ્રીલ
જૂનાગઢ જિલ્લાની ૪૦ કી.મી. દરિયાઈ પટી પર એસ.પી. દ્વારા પેરા ગ્લાઈડિંગથી મેગા મોકડ્રીલ વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ…
-
માંગરોળ પોલીસે છ જુગારીઓને રૂ. ૨૧ હજારના મુદામાલ સાથે ઝડપી પાડ્યા
માંગરોળ પોલીસે છ જુગારીઓને રૂ. ૨૧ હજારના મુદામાલ સાથે ઝડપી પાડ્યા વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ માંગરોળ : તાલુકાના…
-
માંગરોળના નગીચાણા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગ્રામજનોનો ઉમળકાભેર આવકાર
ગ્રામજનોને કેન્દ્ર-રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લેવા પ્રેરિત કરયા વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : માંગરોળના નગીચાણા ગામે…