MULI
-
મુળીના ઉમરડામા ગેરકાયદેસર કોલસાની ખાણો ઉપર દરોડા
તા.22/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સરપંચ અને ખાણ ખનીજ અધિકારીઓએ ચાર ચરખી મશીન સહિત મુદામાલ કર્યો સિલ ગેરકાયદેસર કોલસાની ખાણો ચલાવતા ભુમાફિયા…
-
સુરેન્દ્રનગર લોકસભા સીટ ઉપર ખેડૂત સંગઠનો તેઓ નો અપક્ષ ઉમેદવાર ઉતારશે મેદાનમાં
તા.20/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર લોકસભમાં હાલ સુધી ભાજપ કોગ્રેસ ના કોઈ ઉમેદવારનું નામ નિશ્ચિત થયું નથી બંને પક્ષમાં કોકડું ગુંચવાયુ…
-
સરલામા તમામ ગેરકાયદેસર દબાણ હટાવવા સાથે દબાણ દૂર કરેલ જમીન પંચાયતને ફાળવવા રજુઆત
તા.20/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર હાઈસ્કૂલ અને PHC માટે દબાણ દૂર કરેલ જમીનની માંગણી કરતા સરપંચ મુળીના સરલાના સરપંચ રાજુભાઈ મટુડીયાએ જણાવ્યું…
-
મુળીના ખંપાળીયા ગામે ગેરકાયદેસર ખનન બંધ કરાવવા સરપંચની રજુઆત
તા.18/03/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મુળી મામલતદારને લેખિતમાં રજુઆત કરતાં સરપંચની રજુઆત સ્વીકાર કરવાનો નનૈયો મુળીના ખંપાળીયા ગામે વર્ષોથી ગેરકાયદેસર ખનીજ…
-
સરલા જમીન દબાણ બાબતે કલેકટરને રજુઆત
તા.18/03/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પ્રમુખ હોય કે આગેવાન દબાણ દૂર કરવામાં આવશે જ, જિલ્લા કલેક્ટર મુળીના સરલા ગામે…
-
મૂળીમાં રાજુભાઈ કરપડાની આગેવાનીમાં ખેડૂત મીટીંગ યોજાઈ હતી.
તા.17/03/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 45 ગામના મુખ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને આવનાર લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોની ભૂમિકા મુદ્દે ચર્ચા…
-
મુળી તાલુકાનાં સરલા ગામે ધાર્મિક જગ્યા ઉપર બુલડોઝર ફેરવતુ તંત્ર
તા.13/03/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સરલા હનુમાનજી મંદિરના વૃક્ષો પણ ધરાશય કરવામાં આવ્યા હતાં. ગામજનોમાં હનુમાન ભક્તોમાં રોષ ફાટી નિકળતા અધિકારીઓ…
-
મુળીના સરલા ગ્રામ પંચાયતની ગંભીર બેદરકારી આવી સામે
તા.13/03/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પાણીની પાઈપલાઈન લીકેજના કારણે મકાન માલિક ત્રાહિમામ અનેક રજુઆત કરવા છતાં જૈસે થે જેવી પરિસ્થિતિ વિડીયો…
-
મુળીના સરલામાં સફેદમાટીની ખાણોમા જિલેટીન વિસ્ફોટના કારણે ખેડૂતો ત્રાહિમામ..
તા.13/03/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અનેક રજુઆત બાદ ખેડૂત દ્વારા વિડીયો વાયરલ કરી ખેતી બચાવી લેવા કરી આજીજી સરલાથી દુધઈના રસ્તા…
-
પુરાણ કરાયેલા કૂવા ફરીથી ખોલવાની પ્રવૃતિ ગેરકાયદેસર અને જોખમી હોવા અંગે ગ્રામ્યજનોમાં જાગૃતિ લાવવા વિશેષ ટીમની રચના કરાઈ.
તા.12/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પુનઃ ખોલાયેલા કુવાઓમાં ઝેરી વાયુઓનું જોખમ સાયલાના ૩, થાનગઢના ૧૦ અને મૂળી તાલુકાના ૧૦ ગામોમાં પુરાણ કરાયેલા…